Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

RAM MANDIR ખાતે આરતી સમયે કરાશે પુષ્પવર્ષા, સંગીતકારો એકસાથે તેમના વાદ્યો વગાડશે

ભગવાન શ્રી રામ પોતાની અયોધ્યા નગરીમાં હવે પધારવા જય રહ્યા છે. વિશ્વભરના દરેક સનાતનીઓની 500 વર્ષની પ્રતિક્ષાનો અંત આવવા જય રહ્યો છે. અયોધ્યા ખાતે હાલ રામ ભક્તોનો જમાવડો લાગ્યો છે. થોડા સમયમાં જ ભગવાન રામનો અભિષેક કરવામાં આવશે. RAM MANDIR...
ram mandir ખાતે આરતી સમયે કરાશે પુષ્પવર્ષા  સંગીતકારો એકસાથે તેમના વાદ્યો વગાડશે
Advertisement

ભગવાન શ્રી રામ પોતાની અયોધ્યા નગરીમાં હવે પધારવા જય રહ્યા છે. વિશ્વભરના દરેક સનાતનીઓની 500 વર્ષની પ્રતિક્ષાનો અંત આવવા જય રહ્યો છે. અયોધ્યા ખાતે હાલ રામ ભક્તોનો જમાવડો લાગ્યો છે. થોડા સમયમાં જ ભગવાન રામનો અભિષેક કરવામાં આવશે. RAM MANDIR ખાતે આરતી દરમિયાન સેનાના હેલિકોપ્ટર પુષ્પવર્ષા કરશે. મંદિર પ્રશાસનના જણાવ્યા અનુસાર, સેનાના હેલિકોપ્ટર અયોધ્યામાં ફૂલોની વર્ષા કરશે. પ્રાણ પ્રતિષ્ઠામાં રામ જન્મભૂમિ મંદિરમાં આરતી દરમિયાન 30 કલાકારો ભારતીય સંગીતનાં સાધનો વગાડશે. બધા મહેમાનોને ઘંટ આપવામાં આવશે, જે તેઓ આરતી દરમિયાન વગાડશે

Tags :
Advertisement

.

×