Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Ram Mandir Darshan : રામ મંદિરમાં ભીડને લઈ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા મોટો નિર્ણય

Ram Mandir Darshan : શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા રામ મંદિરમાં ભગવાન રામની આરતી અને દર્શનના (Ram Mandir Darshan) સમય વિશે માહિતી આપવામાં આવી છે. પ્રાણ પ્રતિષ્ઠા બાદ ભક્તોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને ટ્રસ્ટે સમય યાદી બહાર પાડી...
ram mandir darshan   રામ મંદિરમાં ભીડને લઈ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા મોટો નિર્ણય
Advertisement

Ram Mandir Darshan : શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા રામ મંદિરમાં ભગવાન રામની આરતી અને દર્શનના (Ram Mandir Darshan) સમય વિશે માહિતી આપવામાં આવી છે. પ્રાણ પ્રતિષ્ઠા બાદ ભક્તોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને ટ્રસ્ટે સમય યાદી બહાર પાડી છે. જેમાં શ્રૃંગાર આરતીથી લઈને શયન આરતી સુધીની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. શ્રૃંગાર આરતી સવારે 4:30 કલાકે થશે.

Tags :
Advertisement

.

×