Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Jagannath Rath Yatra 2026: ભગવાન જગન્નાથની રથયાત્રા અને રસગુલ્લાનો અનોખો સંબંધ, જ્યારે માતા લક્ષ્મી ક્રોધિત થયા

પુરી ધામમાં ઉજવાતી રથયાત્રાના અંતે એક બહુ જ મીઠી અને અનોખી પરંપરા ભજવાય છે. જગતના પાલનહાર હોવા છતાં ભગવાન જગન્નાથને પોતાની નારાજ પત્ની માતા લક્ષ્મીને મનાવવા માટે મહેનત કરવી પડે છે. પ્રવાસેથી પરત ફરેલા ભગવાન માટે જ્યારે મંદિરના દ્વાર બંધ થઈ જાય છે, ત્યારે આ અબોલાને તોડવા માટે એક ખાસ મીઠાઈ મહત્વની ભૂમિકા ભજવે છે.
jagannath rath yatra 2026  ભગવાન જગન્નાથની રથયાત્રા અને રસગુલ્લાનો અનોખો સંબંધ  જ્યારે માતા લક્ષ્મી ક્રોધિત થયા
Advertisement

Jagannath Rath Yatra 2026: ભગવાન જગન્નાથની વિશ્વપ્રસિદ્ધ રથયાત્રા માત્ર એક ઉત્સવ નથી, પરંતુ તે ભક્તિ, પરંપરા અને અનેક રસપ્રદ પૌરાણિક કથાઓનો સંગમ છે. ઓડિશાના પુરી ધામમાં ઉજવાતી આ યાત્રાના સમાપન સમયે એક બહુ જ મીઠી અને અનોખી પરંપરા જોવા મળે છે. આ પરંપરા ભગવાન જગન્નાથ અને માતા લક્ષ્મી વચ્ચેના મધુર ઝઘડા અને તેને શાંત કરવા માટે અર્પણ કરાતા રસગુલ્લા સાથે જોડાયેલી છે.

Tags :
Advertisement

.

×