Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Jagannath Rath Yatra 2026: પુરી જગન્નાથ મંદિરનો રહસ્યમય ઇતિહાસ, સદીઓ સુધી રેતીમાં દબાયેલું રહ્યું હતું ધામ, કેવી રીતે શરૂ થઈ રથયાત્રા

ઓડિશાના પુરીમાં આવેલું ભગવાન જગન્નાથનું મંદિર માત્ર ભારતનું એક પવિત્ર ધામ નથી, પરંતુ રહસ્યો અને અદ્ભુત પૌરાણિક કથાઓનો અખંડ ભંડાર છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર આ ભવ્ય મંદિરના નિર્માણ બાદ તે સદીઓ સુધી દરિયાઈ રેતમાં સંપૂર્ણપણે દબાયેલું રહ્યું હતું. આ પવિત્ર ધામના પુનઃઉદ્ધાર અને ત્યાંથી વિશ્વ પ્રસિદ્ધ રથયાત્રાની શરૂઆત પાછળ રાજા ઇન્દ્રદ્યુમ્ન અને ભગવાન શ્રીકૃષ્ણની પરમ લીલા જોડાયેલી છે.
jagannath rath yatra 2026  પુરી જગન્નાથ મંદિરનો રહસ્યમય ઇતિહાસ  સદીઓ સુધી રેતીમાં દબાયેલું રહ્યું હતું ધામ  કેવી રીતે શરૂ થઈ રથયાત્રા
Advertisement

Jagannath Rath Yatra 2026: ઓડિશાના પવિત્ર દરિયા કિનારે આવેલું જગન્નાથ પુરી ધામ હિન્દુ ધર્મના ચાર મુખ્ય ધામોમાંથી એક પવિત્ર તીર્થસ્થળ છે. આ મંદિર માત્ર અદ્ભુત સ્થાપત્યનો નમૂનો નથી, પરંતુ પૌરાણિક કથાઓ અને આશ્ચર્યજનક રહસ્યોનો એક અખંડ ખંડ છે. આપણે સૌ જાણીએ છીએ કે, દર વર્ષે અષાઢ સુદ બીજના દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રા ઉજવાય છે. પણ શું તમે જાણો છો કે, આ પરંપરા ક્યારથી શરૂ થઈ હતી. કેવી રીતે મંદિરનું નિર્માણ થયું હતું. આવો આ ઈતિહાસ પર નજર કરીએ.

Tags :
Advertisement

.

×