Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Jagannath Rathyatra 2026: તમે જાણો છો જગન્નાથપુરીના મહાપ્રસાદનું રહસ્ય? જેની માટે શિવ-બ્રહ્મા પણ તરસતા હતા!

ઓડિશામાં આવેલું જગન્નાથ ધામ માત્ર એક મંદિર નથી, પરંતુ અનેક ચમત્કારોનું કેન્દ્ર છે. અહીં ભગવાને ધારણ કરેલા 'મહાભોગ' વિશેની વાતો અતિ રોમાંચક છે. એક એવો પ્રસાદ જેને ચાખવા માટે વર્ષો સુધી મહાદેવ અને બ્રહ્માજી પણ રાહ જોતા રહ્યા હતા. આખરે કેવી રીતે દેવર્ષિ નારદની અથાગ મહેનત અને ભક્તિથી આ દિવ્ય મહાભોગ સામાન્ય ભક્તો સુધી પહોંચ્યો? આવો, જાણીએ આ અલૌકિક પ્રક્રિયા અને પાછળ રહેલી કથાઓ.
jagannath rathyatra 2026  તમે જાણો છો જગન્નાથપુરીના મહાપ્રસાદનું રહસ્ય  જેની માટે શિવ બ્રહ્મા પણ તરસતા હતા
Advertisement

Jagannath Rathyatra 2026: ઓડિશાના પુરીમાં આવેલું વિશ્વ વિખ્યાત જગન્નાથ ધામ એક દિવ્ય અને અલૌકિક સ્થાન છે. આ મંદિરને શ્રીમંદિર તરીકે ઓળખવામાં આવે છે. અહીં ભગવાન જગન્નાથ પોતાના પરિવાર સાથે વાસ કરે છે. મંદિરનું સૌથી મોટું આકર્ષણ અહીંનો મહાપ્રસાદ છે. આ મહાભોગ એટલો દિવ્ય છે કે દેવતાઓ પણ તેને મેળવવા માટે લાંબા સમય સુધી ઝંખતા રહ્યા હતા. આજે આપણે મહાભોગની પાછળ રહેલા ગૂઢ રહસ્યો અને તેના ઇતિહાસ વિશે જાણીશું.

Tags :
Advertisement

.

×