Aravalli: સરપંચ વિના રઝળી રહીં છે 138 ગ્રામ પંચાયતો, ચૂંટણી અભાવે ગ્રામજનો ભોગવી રહ્યા છે હાલાકી
Aravalli: ભારતમાં અત્યારે લોકસભાની ચૂંટણી ચાલી રહીં છે. પરંતુ ગુજરાતમાં અનેક એવી ગ્રામપંચાયતો છે જ્યા ચૂંટણી યોજાઈ નથી. અરવલ્લી જિલ્લામાં 138 પંચાયતોમાં વહીવટદાર શાસન ચાલી રહ્યું છે જેના કારણે ગ્રામજનો હાલાકી ભોગવી રહ્યા છ. સરકાર દ્વારા સત્વરે ચૂંટણી કરી પંચાયતોમાં...
Advertisement
Aravalli: ભારતમાં અત્યારે લોકસભાની ચૂંટણી ચાલી રહીં છે. પરંતુ ગુજરાતમાં અનેક એવી ગ્રામપંચાયતો છે જ્યા ચૂંટણી યોજાઈ નથી. અરવલ્લી જિલ્લામાં 138 પંચાયતોમાં વહીવટદાર શાસન ચાલી રહ્યું છે જેના કારણે ગ્રામજનો હાલાકી ભોગવી રહ્યા છ. સરકાર દ્વારા સત્વરે ચૂંટણી કરી પંચાયતોમાં સરપંચ મુકાય તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે. નોંધનીય છે કે, અહીં સત્વરે ચૂંટણી યોજાય તેવી લોકો રાહ જોઈ રહ્યા છે.

