Rath Yatra ની તૈયારીઓ સાથે ભગવાનના વાઘા પણ તૈયાર, ભક્તોમાં ભારે ઉત્સાહનો માહોલ
Rath Yatra: અમદાવાદની પોળમાં રહેતા મોઢવાડાની પોળના સુનીલ ભાઈએ આ દર વર્ષની જેમ આ વખતે પણ ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રાજી અને ભાઈ બળદેવજી માટે અત્યારથી વાઘા માટે તૈયારીઓ આરંભી દીધી છે. આ વખતે તેમને બનારસ, વૃંદાવન, મથુરા, બેંગ્લોરથી કાપડ મંગાવ્યું...
Advertisement
Rath Yatra: અમદાવાદની પોળમાં રહેતા મોઢવાડાની પોળના સુનીલ ભાઈએ આ દર વર્ષની જેમ આ વખતે પણ ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રાજી અને ભાઈ બળદેવજી માટે અત્યારથી વાઘા માટે તૈયારીઓ આરંભી દીધી છે. આ વખતે તેમને બનારસ, વૃંદાવન, મથુરા, બેંગ્લોરથી કાપડ મંગાવ્યું અને સરસ સજાવટથી વાઘા તૈયાર કરવાની કામગીરી શરૂ કરી દીધી છે. ભગવાનના વાઘા સાથે હીરા, જરદોજી અને મોતીના વર્કથી અલંકારો તૈયાર કરાયા છે.

