Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Rajkot TRP અગ્નિકાંડમાં મોટો ખુલાસો, SITની તપાસમાં સામે આવી ગંભીર હકીકત

Rajkot TRP Game Zone: રાજકોટમાં એ 25 તારીખનો શનિવાર કાળમુખો સાબિત થયો હતો. આ અગ્નિકાંડમાં 33 લોકો જીવતા ભડથું થયાના સમાચાર સામે આવ્યા હતાં. આ મામલે વધારે વાત કરવામાં આવે તો અત્યારે ઘટનાની તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવી હતી....
rajkot trp અગ્નિકાંડમાં મોટો ખુલાસો  sitની તપાસમાં સામે આવી ગંભીર હકીકત
Advertisement

Rajkot TRP Game Zone: રાજકોટમાં એ 25 તારીખનો શનિવાર કાળમુખો સાબિત થયો હતો. આ અગ્નિકાંડમાં 33 લોકો જીવતા ભડથું થયાના સમાચાર સામે આવ્યા હતાં. આ મામલે વધારે વાત કરવામાં આવે તો અત્યારે ઘટનાની તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવી હતી. મળતી વિગતો પ્રમાણે રાજકોટ અગ્નિકાંડ મામલે મહત્વના સમાચાર સામે આવ્યા છે. નોંધનીય છે કે, અગ્નિકાંડમાં તપાસ માટે રચાયેલી એસઆઈટી ટીમ પરત ફરી છે, હવે અગ્નિકાંડમાં લેવાયેલા નિવેદનો પર એક વિસ્તૃત રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. રાજકોટમાં અધિકારીઓ અને કર્મચારીઓના નિવેદનો પર આ રિપોર્ટ તૈયારા કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે.

Tags :
Advertisement

.

×