Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Gandhinagar: કોબા ખાતે વ્યાખ્યાનનું આયોજન, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૂરીશ્વરજીના લીધા આશીર્વાદ

Gandhinagar: ગાંધીનગરના કોબામાં મહાવીર જૈન આરાધના કેન્દ્રમાં જૈનાચાર્ય શ્રી પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજના ચાતુર્માસ પ્રવેશ પૂર્વે વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ (Chief Minister Bhupendra Patel)એ શ્રી પદ્મસાગર સૂરીશ્વરજીના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા. નોંધનીય છે કે, આ અવસરે...
gandhinagar  કોબા ખાતે વ્યાખ્યાનનું આયોજન  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૂરીશ્વરજીના લીધા આશીર્વાદ
Advertisement

Gandhinagar: ગાંધીનગરના કોબામાં મહાવીર જૈન આરાધના કેન્દ્રમાં જૈનાચાર્ય શ્રી પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજના ચાતુર્માસ પ્રવેશ પૂર્વે વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ (Chief Minister Bhupendra Patel)એ શ્રી પદ્મસાગર સૂરીશ્વરજીના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા. નોંધનીય છે કે, આ અવસરે જૈનધર્મી શ્રાવક ભાઈઓ-બહેનો સાથે બેસીને વ્યાખ્યાનનું શ્રવણ પણ કર્યું હતુ.

Tags :
Advertisement

.

×