Gandhinagar: કોબા ખાતે વ્યાખ્યાનનું આયોજન, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૂરીશ્વરજીના લીધા આશીર્વાદ
Gandhinagar: ગાંધીનગરના કોબામાં મહાવીર જૈન આરાધના કેન્દ્રમાં જૈનાચાર્ય શ્રી પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજના ચાતુર્માસ પ્રવેશ પૂર્વે વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ (Chief Minister Bhupendra Patel)એ શ્રી પદ્મસાગર સૂરીશ્વરજીના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા. નોંધનીય છે કે, આ અવસરે...
Advertisement
Gandhinagar: ગાંધીનગરના કોબામાં મહાવીર જૈન આરાધના કેન્દ્રમાં જૈનાચાર્ય શ્રી પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજના ચાતુર્માસ પ્રવેશ પૂર્વે વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ (Chief Minister Bhupendra Patel)એ શ્રી પદ્મસાગર સૂરીશ્વરજીના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા. નોંધનીય છે કે, આ અવસરે જૈનધર્મી શ્રાવક ભાઈઓ-બહેનો સાથે બેસીને વ્યાખ્યાનનું શ્રવણ પણ કર્યું હતુ.

