Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

રાહુલ ગાંધીના હિંદુઓ પર નિવેદન બાદ હવે સંત સમાજમાં પણ નારાજગી

આજે સોમવારના દિવસ લોકસભામાં ભારે હોબાળો જોવા મળ્યો હતો. કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના આજે હિંદુઓ અંગેના નિવેદન બાદ PM મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિત દિગ્ગજ ભાજપના નેતાઓ નારાજગી વ્યક્ત કરી હતી. ભાજપના જોરદાર પ્રહાર બાદ હવે...
રાહુલ ગાંધીના હિંદુઓ પર નિવેદન બાદ હવે સંત સમાજમાં પણ નારાજગી
Advertisement

આજે સોમવારના દિવસ લોકસભામાં ભારે હોબાળો જોવા મળ્યો હતો. કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના આજે હિંદુઓ અંગેના નિવેદન બાદ PM મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિત દિગ્ગજ ભાજપના નેતાઓ નારાજગી વ્યક્ત કરી હતી. ભાજપના જોરદાર પ્રહાર બાદ હવે સંત સમાજમાં પણ આ નિવેદન પર નારાજગી જોવા મળી રહી છે. હવે સ્વામી અવધેશાનંદ ગિરીએ રાહુલ ગાંધીના નિવેદન પર વાંધો ઉઠાવ્યો છે. તેમજ રાહુલ ગાંધીને માફી માંગવા અપીલ કરી હતી.

Tags :
Advertisement

.

×