Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

‘પીએમ દ્વારા મંદિરનું ઉદ્ઘાટન એ ન્યાય અને સેક્યુલરિઝમની હત્યા’, Ram Mandir પર મૌલાનાનો બફાટ

AIMPLB On Ram Mandir: ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડના અધ્યક્ષ મૌલાના ખાલિદ સૈફુલ્લા રહેમાનીએ રામ મંદિરમાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા પીએમ મોદીની ઉપસ્થિતિને લઈને સવાલ કર્યો છે. મૌલાનાએ બફાટ કરતા કહ્યું કે, આ ન્યાય અને સેક્યુલરિઝમની હત્યા છે. તે...
‘પીએમ દ્વારા મંદિરનું ઉદ્ઘાટન એ ન્યાય અને સેક્યુલરિઝમની હત્યા’  ram mandir પર મૌલાનાનો બફાટ
Advertisement

AIMPLB On Ram Mandir: ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડના અધ્યક્ષ મૌલાના ખાલિદ સૈફુલ્લા રહેમાનીએ રામ મંદિરમાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા પીએમ મોદીની ઉપસ્થિતિને લઈને સવાલ કર્યો છે. મૌલાનાએ બફાટ કરતા કહ્યું કે, આ ન્યાય અને સેક્યુલરિઝમની હત્યા છે. તે સિવાય તેમણે એવો પણ દાવો કર્યો છે કે, આ વાતનું કોઈ પ્રમાણ નથી કે શ્રી રામચંદ્રજીનો જન્મ આ જ સ્થાન પર થયો હતો. મૌસાનાએ પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે દીવા કરવાની અપીલને લઈને પણ લઘુમતી સમુદાયના લોકોને ખાસ સલાહ પણ આપી છે.

Tags :
Advertisement

.

×