Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

ટ્રેનમાં મુસાફરી કરવાના હોવ તો થોભી જજો! મુંબઈ-ગુજરાત રેલવે રૂટ પર મોટી આફત, કર્ણાવતી સહિતની ટ્રેનો રદ

Western Railway Train News: વસઈ રોડ અને નાલાસોપારા વચ્ચે પાણી ભરાતા તેમજ ઠાકુરવાડીમાં ભૂસ્ખલનથી મુંબઈ-ગુજરાત રેલ વ્યવહાર ખોરવાયો છે. કર્ણાવતી વલસાડથી શોર્ટ ટર્મિનેટ કરાઈ છે, જ્યારે ઓગસ્ટ ક્રાંતિ રાજધાની, વેરાવળ એક્સપ્રેસ સહિત 6 ટ્રેનો રિશેડ્યુલ કરાઈ છે. અમદાવાદ-ચેન્નાઈ અને પુણે-અમદાવાદ દુરંતો સહિત 5 ટ્રેનોના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે.
ટ્રેનમાં મુસાફરી કરવાના હોવ તો થોભી જજો  મુંબઈ ગુજરાત રેલવે રૂટ પર મોટી આફત  કર્ણાવતી સહિતની ટ્રેનો રદ
Advertisement

Western Railway Train News: મહારાષ્ટ્ર (Maharashtra) માં પડી રહેલા અતિ ભારે વરસાદના કારણે મુંબઈ અને ગુજરાતને જોડતા રેલવે વ્યવહાર પર આભ તૂટી પડ્યું છે. વેસ્ટર્ન રેલવે (Western Railway) ના જણાવ્યા અનુસાર, વસઈ રોડ (Vasai Road), નાલાસોપારા (Nallasopara), સફાળે (Saphale) અને કેલ્વે રોડ (Kelve Road) સ્ટેશનો વચ્ચે ભારે પાણી ભરાઈ જવાથી (Waterlogging) ટ્રેનોની અવરજવરને માઠી અસર થઈ છે.

Tags :
Advertisement

.

×