Surat: MP Parshottam Rupala એ જાહેર મંચ પરથી સમાજના શ્રેષ્ઠીઓને કરી આકરી ટકોર
Surat: સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સેવા સમાજના એક કાર્યક્રમમાં લોકસભા સાંસદ તથા કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ (Parshottam Rupala) પાટીદાર સમાજને સંબોધિત કરતાં તીખા અને વિચારપ્રેરક નિવેદન આપ્યું હતું. આ કાર્યક્રમમાં હાજર રહીને તેમણે સમાજની વર્તમાન વાસ્તવિકતાઓને ખુલ્લેઆમ રજૂ કરી અને આંતરિક સુધારા તથા અનુશાસન પર ભાર મૂક્યો.
Advertisement
- Surat માં સાંસદ Parshottam Rupalaનું તીખું અને વિચારપ્રેરક નિવેદન
- સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સેવા સમાજના કાર્યક્રમમાં હાજરી
- જાહેર મંચ પરથી સમાજના શ્રેષ્ઠીઓને આકરી ટકોર
- “સમાજના કાર્યક્રમોમાં નેતા બોલે ત્યારે સભા ખાલી થાય”
- છૂટાછેડા બાદ પૈસા ગણવાની માનસિકતા પર કડક ટીકા કરી
Surat: સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સેવા સમાજના એક કાર્યક્રમમાં લોકસભા સાંસદ તથા કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ (Parshottam Rupala) પાટીદાર સમાજને સંબોધિત કરતાં તીખા અને વિચારપ્રેરક નિવેદન આપ્યું હતું. આ કાર્યક્રમમાં હાજર રહીને તેમણે સમાજની વર્તમાન વાસ્તવિકતાઓને ખુલ્લેઆમ રજૂ કરી અને આંતરિક સુધારા તથા અનુશાસન પર ભાર મૂક્યો.

