Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Surat Breaking News: નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનું મોટું નિવેદન, તમામ લોકોને ઘરવખરી અને કેશ ડોલ્સ આપવામાં આવશે

સુરતમાં પૂર બાદ થયેલા નુકસાનની સમીક્ષા માટે સર્કિટ હાઉસમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. જેમાં સહાય માટે ખાસ વેબસાઈટ લોન્ચ કરવાનો નિર્ણય લેવાયો છે. અસરગ્રસ્તોને 6,800 રૂપિયાની રોકડ સહાય સાથે ઘરવખરી અપાશે. જીએસટી ટર્નઓવર અને ફોટો-વીડિયોના આધારે ઓનલાઈન વિગતો ભરવાની રહેશે. સરકાર આગામી 72 કલાકમાં તમામ સુવિધાઓ પહોંચાડવા અને જનતાની પડખે ઉભા રહેવા માટે પ્રતિબદ્ધ છે.
surat breaking news  નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનું મોટું નિવેદન  તમામ લોકોને ઘરવખરી અને કેશ ડોલ્સ આપવામાં આવશે
Advertisement

Surat: સુરત શહેરમાં તાજેતરમાં આવેલા કુદરતી આફતના પગલે થયેલી નુકસાની અને રાહત કામગીરી અંગે સમીક્ષા કરવા માટે સુરત સર્કિટ હાઉસ (Circuit House) ખાતે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. આ બેઠકમાં રાજ્યના અગ્રણી નેતાઓ અને વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.  જેમાં નુકસાન પામેલા લોકોની સહાય અને પુનર્વસનમાટેની રણનીતિ ઘડવામાં આવી છે.

Tags :
Advertisement

.

×