Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Surat Nasirnagar Demolition : નાસીરનગર ડિમોલિશન કેસમાં હાઈકોર્ટની ઝાટકણી બાદ 5 અધિકારીઓ સસ્પેન્ડ

Surat Nasirnagar Demolition : સુરત મનપા દ્વારા હાથ ધરવામાં આવેલા નાસીરનગર ડિમોલિશન કેસમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટની ઝાટકણી અને કડક ટકોર બાદ સુરત મનપાના 5 જેટલા જવાબદાર અધિકારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
surat nasirnagar demolition   નાસીરનગર ડિમોલિશન કેસમાં હાઈકોર્ટની ઝાટકણી બાદ 5 અધિકારીઓ સસ્પેન્ડ
Advertisement

Surat Nasirnagar Demolition : સુરત મનપા દ્વારા હાથ ધરવામાં આવેલા નાસીરનગર ડિમોલિશન કેસમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટની ઝાટકણી અને કડક ટકોર બાદ સુરત મનપાના 5 જેટલા જવાબદાર અધિકારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે નાસીરનગર ડિમોલિશનમાં બેદરકારી બદલ અને હાઈકોર્ટે સુરત મનપાની આકરી ટીપ્પણી કરી હતી. આ સાથે જ બરાબર ઝાટકણી કાઢી હતી.

Tags :
Advertisement

.

×