Surat Nasirnagar Demolition : નાસીરનગર ડિમોલિશન કેસમાં હાઈકોર્ટની ઝાટકણી બાદ 5 અધિકારીઓ સસ્પેન્ડ
Surat Nasirnagar Demolition : સુરત મનપા દ્વારા હાથ ધરવામાં આવેલા નાસીરનગર ડિમોલિશન કેસમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટની ઝાટકણી અને કડક ટકોર બાદ સુરત મનપાના 5 જેટલા જવાબદાર અધિકારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
Advertisement
Surat Nasirnagar Demolition : સુરત મનપા દ્વારા હાથ ધરવામાં આવેલા નાસીરનગર ડિમોલિશન કેસમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટની ઝાટકણી અને કડક ટકોર બાદ સુરત મનપાના 5 જેટલા જવાબદાર અધિકારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે નાસીરનગર ડિમોલિશનમાં બેદરકારી બદલ અને હાઈકોર્ટે સુરત મનપાની આકરી ટીપ્પણી કરી હતી. આ સાથે જ બરાબર ઝાટકણી કાઢી હતી.

