Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Surat : અક્ષરધામ મંદિરનાં સ્વયંસેવકને માર મારનારા 3 ઇસમનો પોલીસે જાહેરમાં 'વરઘોડો' કાઢ્યો!

દિનેશભાઈ માંગુકિયા ટ્રાફિક વ્યવસ્થામાં ઊભા હતા ત્યારે કારમાં સવાર ઇસમોએ દિનેશભાઈ સાથે બોલાચાલી કરી હતી.
surat   અક્ષરધામ મંદિરનાં સ્વયંસેવકને માર મારનારા 3 ઇસમનો પોલીસે જાહેરમાં  વરઘોડો  કાઢ્યો
Advertisement
  1. Surat માં અક્ષરધામ મંદિરનાં સ્વયંસેવક સાથે મારામારીનો કેસ
  2. પોલીસે ત્રણેય આરોપી યુવકની ધરપકડ કરી જાહેરમાં વરઘોડો કાઢ્યો
  3. દિનેશભાઈ માંગુકિયા નામનાં સ્વયંસેવક ટ્રાફિક વ્યવસ્થામાં ઊભા હતા
  4. ટ્રાફિકમાંથી પોતાની ગાડી નહીં જવા દેતા બોલાચાલી કરી મારામારી કરી

સુરતમાં (Surat) અક્ષરધામ મંદિરનાં સ્વયંસેવક સાથે મારામારી મામલે પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી જાહેરમાં વરઘોડો કાઢ્યો છે. અક્ષરધામ મંદિરનાં (Akshardham Temple) દિનેશભાઈ માંગુકિયા નામના સ્વયંસેવક ટ્રાફિક વ્યવસ્થામાં ઊભા હતા ત્યારે ટ્રાફિકમાંથી પોતાની ગાડી નહીં જવા દેતા આરોપીઓએ બોલાચાલી કરી હતી. કારમાં બેસેલા 3 ઈસમે સ્વંયસેવકને ઢોર માર માર્યો હતો. આ મામલે જહાંગીરપુરા પોલીસ મથકમાં (Jahangirpura Police Station) ફરિયાદ નોંધાઈ હતી.

Tags :
Advertisement

.

×