Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Surendranagar Crime: તારંગા ધામમાંથી પૂજારી અને પત્નીના મૃતદેહ મળતાં ચકચાર, જાણો સમગ્ર મામલો

સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા હાઈવે નજીક આવેલા તારંગા ધામમાં પૂજારી અને તેમની પત્નીના મૃતદેહ પૂજારીના રૂમમાંથી મળતાં ચકચાર મચી છે. પત્નીના માથામાં ગંભીર ઇજા જોવા મળી છે, જ્યારે પ્રાથમિક તારણ મુજબ પત્નીની હત્યા કર્યા બાદ પૂજારીએ આત્મહત્યા કરી હોવાની આશંકા છે. પોલીસે મૃતદેહોને પીએમ માટે મોકલી તપાસ શરૂ કરી છે.
surendranagar crime  તારંગા ધામમાંથી પૂજારી અને પત્નીના મૃતદેહ મળતાં ચકચાર  જાણો સમગ્ર મામલો
Advertisement

Surendranagar Crime: સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા હાઈવે નજીક આવેલા પ્રખ્યાત જૈન તીર્થસ્થળ તારંગા ધામમાં હૃદય કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. તારંગા ધામના પૂજારી અને તેમની પત્નીના મૃતદેહ મંદિરમાં આવેલા પૂજારીના રૂમમાંથી મળી આવતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક તપાસમાં પત્નીની હત્યા કર્યા બાદ પૂજારીએ આત્મહત્યા કરી લીધી હોવાનો પોલીસને શંકાસ્પદ આધાર મળ્યો છે.

Tags :
Advertisement

.

×