Gujarat Politics : લોકસભાની ચૂંટણીના (Lok Sabha elections) માહોલ વચ્ચે ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર આવ્યા છે. લોકસભાની ચૂંટણી પૂર્વે INDI ગઠબંધનને મોટો ઝટકો લાગ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ, આમ …
-
-
Loksabha Election 2024
LOK SABHA ELECTIONS: 19 એપ્રિલે પ્રથમ તબક્કામાં કયા રાજ્યની કેટલી બેઠકો પર થશે મતદાન
by Hiren Daveby Hiren DaveLOK SABHA ELECTIONS: લોકસભા ચૂંટણી 2024ના પ્રથમ (LOK SABHA ELECTIONS)તબક્કાનો પ્રચાર બુધવાર સાંજે 6 વાગ્યે સમાપ્ત થયો, જ્યારે દિવસ દરમિયાન તમામ મુખ્ય રાજકીય પક્ષોએ રેલી-રોડ શો, જનસભાઓ દ્વારા પોતાની સંપૂર્ણ …
-
રાષ્ટ્રીય
Arvind Kejriwal Meets Bhagwant Mann : કેજરીવાલને મળ્યા બાદ ભગવંત માનનો મોટો ખુલાસો…
by Dhruv Parmarby Dhruv Parmarઅરવિંદ કેજરીવાલ દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં તિહાર જેલમાં બંધ છે. આ દરમિયાન પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન CM કેજરીવાલને (Arvind Kejriwal Meet Bhagwant Mann) મળવા દિલ્હીની તિહાર જેલમાં પહોંચ્યા હતા. આ …
-
-
રાષ્ટ્રીય
Rajnath Singh Interview : ભારત પાકિસ્તાનની મદદ કરવા તૈયાર છે!, રાજનાથ સિંહે આવું શા માટે કહ્યું…
by Dhruv Parmarby Dhruv Parmarકેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહે (Rajnath Singh) એક મીડિયા સંસ્થાને આપેલા ઇન્ટરવ્યૂ (Interview)માં કોંગ્રેસ પર નિશાન સાધ્યું અને તેમના તાનાશાહીના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા. તેમણે કહ્યું કે ઈમરજન્સી લાદનારા લોકો અમારા પર …
-
ગુજરાત
Sabarkantha : લોકસભા ચૂંટણી પહેલા AAP ના જાણીતા નેતાએ આપ્યું રાજીનામું, હવે નોંધાવશે અપક્ષ ઉમેદવારી!
by Vipul Senby Vipul Senસાબરકાંઠાના (Sabarkantha) રાજકારણમાંથી મોટા સમાચાર આવ્યા છે. પોલીસ મહાઆંદોલનના (Police Mahaandolan) પ્રણેતા અને આમ આદમી પાર્ટી (AAP) નેતા નરેન્દ્રસિંહ પરમારે (Narendra Singh Parmar) પાર્ટીના તમામ પદ પરથી રાજીનામું આપ્યું છે. …
-
Loksabha Election 2024
ELECTION INK : લોકસભા ચૂંટણીમાં કેટલી ઈલેક્શન ઇન્ક સપ્લાય કરવામાં આવી ?
by RAVI PATELby RAVI PATELELECTION INK : ભારતમાં લોકસભાની 102 બેઠકો પર 19 એપ્રિલે મતદાન થશે. આ ચૂંટણી માટે આખો દેશ તૈયાર છે. આ વખતે દેશની સત્તા કોના હાથમાં આવશે તે જોવાની સૌ કોઈ …
-
રાષ્ટ્રીય
Delhi : દારૂ કૌભાંડમાં કે. કવિતાને મોટો ફટકો, રાઉઝ એવન્યુ કોર્ટે વચગાળાના જામીન ફગાવ્યા…
by Dhruv Parmarby Dhruv Parmarદિલ્હી (Delhi) દારૂ કૌભાંડ કેસમાં ધરપકડ કરાયેલા તેલંગાણાના પૂર્વ મુખ્યમંત્રી કેસીઆરની પુત્રી અને BRS નેતા કે. કવિતાને મોટો ફટકો લાગ્યો છે. રાઉઝ એવન્યુ કોર્ટે કવિતાના વચગાળાના જામીન ફગાવી દીધા છે. …
-
રાષ્ટ્રીય
Delhi : કેજરીવાલે CM પદ છોડી દેવું જોઈએ, AAP ના પૂર્વ મંત્રીએ આવું શા માટે કહ્યું, જાણો…
by Dhruv Parmarby Dhruv Parmarદિલ્હી (Delhi) દારૂ કૌભાંડમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ આમ આદમી પાર્ટીની સરકારની મુશ્કેલીઓ ઓછી થવાના સંકેત દેખાઈ રહ્યા નથી, જ્યાં એક તરફ AAP જેલમાંથી સરકાર ચલાવવાની શેખી કરી રહી …
-
ગુજરાત
CR Patil : ડીસામાં બુથ પ્રમુખોને CR પાટીલની ટકોર! કહ્યું- ફિલ્ડમાં જઈને…
by Vipul Senby Vipul Senલોકસભા ચૂંટણીને (Lok Sabha elections) લઈ ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા પ્રચારનો ઘમઘમાટ ચાલી રહ્યો છે. પાર્ટીના તમામ ઉમેદવારો પોતપોતાના વિસ્તારમાં જનસંપર્ક કાર્યક્રમ યોજીને પ્રચાર કરી રહ્યા છે. ત્યારે આજે …