આવતીકાલથી વિધાનસભામાં ધારાસભ્યો માટે બે દિવસીય કાર્યશાળા યોજાશેઆવતીકાલે લોકસભાના સ્પીકર ઓમ બિરલા કાર્યશાળાનું ઉદ્દઘાટન કરશે કાર્યશાળાના આયોજન અંગે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીનું નિવેદન ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ પોતાનું કામ સારી રીતે કરી શકે તે …
-
ગુજરાત
-
ગુજરાત
NCC ની મોટરસાયકલ રેલી યુવાનોમાં સેવા, સમર્પણ અને દેશપ્રેમનો ભાવ વધુ દ્રઢ કરશે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રત
by Vipul Pandyaby Vipul Pandyaગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ દાંડીથી દિલ્હી સુધીની NCC કેડેટ્સની આત્મનિર્ભર ભારતની સૉલ્ટથી સોફ્ટવેર સુધીની યાત્રાના પ્રતિકરૂપે 1300 કિલોમીટરની જાવા-યેઝ્દી મોટરસાયકલ રેલીમાં ભાગ લઈ રહેલા NCC કેડેટ્સને દાંડીમાં તૈયાર થયેલું મીઠું …
-
અમદાવાદ
આચાર્ય દેવવ્રત દ્વારા ગુજરાત વિદ્યાપીઠને સ્વચ્છ બનાવવાની મુહિમ
by Vipul Pandyaby Vipul Pandyaઆજે ગુજરાત રાજ્યના રાજયપાલ તથા ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ આચાર્ય દેવવ્રત ફરી એકવાર ગુજરાત વિદ્યાપીઠ પહોંચ્યા હતા. સતત છઠ્ઠા દિવસે પણ ગુજરાત વિદ્યાપીઠમાં રાજયપાલ દ્વારા સફાઈ કરવામાં આવી. દેવવ્રતજી સાથે અમદાવાદ …
-
ગુજરાત
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના ગૌમાતા અને હિંદુ પરના નિવેદનથી વિવાદ
by Vipul Pandyaby Vipul Pandyaગુજરાતના રાજ્યપાલ (governor) આચાર્ય દેવવ્રત (Acharya Devvrat) નર્મદા જિલ્લામાં ‘પ્રકૃતિના ખાળામાં જૈવિક ખેતી’ વિષય પરના એક સેમિનારમાં બુધવારે હાજરી આપી હતી. અહીં તેમણે પોતાના સંબોધિતમાં જણાવ્યું હતું કે, તમે ગૌ …
-
ગુજરાત
કોંગ્રેસ પાર્ટીનું પ્રતિનિધિ મંડળ મળ્યું રાજ્યપાલને, ગુજરાતની પરિસ્થિતિ અંગે કરી ચર્ચા
by Vipul Pandyaby Vipul Pandyaગુજરાત કોંગ્રેસના પ્રભારી ડો. રઘુ શર્મા, વિપક્ષના નેતા સુખરામ રાઠવા, પૂર્વ પ્રદેશ અધ્યક્ષ ભરતસિંહ સોલંકી, પૂર્વ પ્રદેશ અધ્યક્ષ સિધ્ધાર્થ પટેલ, ઉપનેતા શૈલેષ પરમાર, દંડક શૈલેષ પરમાર, ડો. સી. જે. ચાવડા …
-
અમદાવાદ
વંચિત વર્ગના લોકો સુધી શિક્ષણ પહોંચાડીને BAOU બાબાસાહેબનું નામ સાર્થક કરી રહી છેઃ ભૂપેન્દ્ર પટેલ
by Vipul Pandyaby Vipul Pandyaઆજે એટલે કે 27મી ફેબ્રુઆરી અને રવિવારના રોજ ગુજરાત સરકાર દ્વારા ઈ.સ. 1994માં સ્થાપિત રાજ્યની એક માત્ર ઓપન યુનિવર્સિટી, ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી-અમદાવાદનો સાતમો પદવીદાન સમારંભ યોજાયો હતો. ગુજરાતના …