ગરમીને લઈને એક મોટા સમાચાર આવ્યા છે. આ વર્ષે પહેલીવાર મે મહિનો મે મહિના જેવો નહિ લાગે. પહેલીવાર મે મહિનામાં ઓછી ગરમી અનુભવાશે. ગ્લોબલ વોર્મિંગ અને વાતાવરણમાં સતત આવી રહેલા…
-
-
વર્ષ 2017ની સાલ અમદાવાદ શહેર પોલીસ વિભાગ માટે ખૂબ જ આકરી રહી હતી કારણકે શહેરમાં ગુનાખોરીનો ગ્રાફ ઘટવાનું નામ જ આ વર્ષમાં ન હોતો લેતો. આવા સમયમાં ડિસેમ્બર મહિનો પૂરો થવાના છેલ્લા દિવસો ચાલી રહ્યા હતા. શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વટવા વિસ્તારમાં સદાની ધાબી વિસ્તાર આવેલો છે. નાના મોટા કેટલાક ગુનેગારો આ વિસ્તારમાં રહે છે. 29 ડિસેમ્બર 2017ની સાલમાં શહેર પોલીસ કંટ્રોલ રૂમને એક કોલ મળ્યà
-
ગુજરાત
ડૉક્ટરો પોતાની લાગણીઓ અને માંગણીઓ વ્યવસ્થાતંત્ર સુધી પહોચાડવા માટે બીજો કોઈ માર્ગ ન લઈ શકે?
by Vipul Pandyaby Vipul Pandyaઆજકાલ અમદાવાદમાં સૌથી મોટી હોસ્પિટલમાં ડૉક્ટરોની હડતાલ ચાલી રહી છે. ડૉક્ટરોની લાગણી અને માંગણી કેટલા અંશે સાચી હશે તેતો આવનારો સમય નક્કી કરશે. પણ બી.જે મેડીકલ કોલેજના ૯૦૦ જેટલા જુનીયર ડોકટરો હડતાલ પર ઉતરી જતા શહેરનું આંખુ આરોગ્યતંત્ર ખોરવાય ગયું છે. સેંકડો દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા છે. પચાસ ટકા કરતા પણ વધારે ઓપરેશન રદ કરવા પડ્યા છે. સમાજનો કોઈપણ વર્ગ પોતાનો અવાજ રજૂ કરવા માટે
-
ગુજરાત
મોદી સરકારે રાજ્યનું જળસંકટ 10 વર્ષમાં દૂર કર્યું હતું: અમિત શાહ, કેન્દ્રીય ગૃહમંત્રી
by Vipul Pandyaby Vipul Pandyaઅમદાવાદના શેલામાં તળાવના નવિનીકરણ પ્રોજેક્ટનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ખાતમુહૂર્ત કર્યું હતું. અહીં PPP ધોરણે તળાવનો વિકાસ કરવામાં આવશે.અંદાજે 5 કરોડ રૂપિયાના ખર્ચે તળાવનું બ્યુટિફિકેશન થશે.આજના આ કાર્યક્ર્મમાં અમિત શાહ ઉપસ્થિત રહ્યાં હતાં. સાથે જ પાર્ટી કાર્યકરો અને મોટી સંખ્યાંમાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કà«
-
અમદાવાદ
દેરાણીમાં પૂર્વ પત્નીની આત્મા છે કહીને પત્નીને ડરાવતો પતિ અને અંતે કર્યું આવું….
by Vipul Pandyaby Vipul Pandyaઅમદાવાદમાં રહેતી એક મહિલાએ તેના સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. મહિલાના પહેલા એક યુવક સાથે લગ્ન થયા હતા જોકે મનમેળ ન થતા તેણે છૂટાછેડા લીધા હતા અને બાળકો સાથે અન્ય એક યુવક સાથે લગ્ન કરીને રહેતી હતી. પરંતુ તેનો બીજો પતિ અવાર નવાર પૈસાની માગણી કરી ત્રાસ આપતો હતો અને સાથે જ તેના જેઠ-જેઠાણી દિયર દેરાણી અને પતિ ગભરાવતા હતા. મહિલાના પતિની પહેલી પત્નીએ આત્મહત્યા કરી હોવાથી તેની આત્મા ત
-
અમદાવાદ
રથયાત્રાને અભેદ કિલ્લામાં ફેરવવાનો પોલીસનો પ્લાન, જાણો કઈ રીતે કરવામાં આવશે રથયાત્રાની ધેરાબંધી
by Vipul Pandyaby Vipul Pandyaભગવાન જગન્નાથની 145મી રથયાત્રાને આડે ગણતરીના દિવસો બાકી છે.ત્યારે શહેર પોલીસે અલગ અલગ પ્રકારની તૈયારીઓ કરી છે.જેમાં હવે પોલીસે ટ્રક, હાથી અને ભજનમંડળીમાં જીપીએસ લગાવવાનું પ્લાનિંગ કરાયું છે.રાજ્યમાં થોડા સમય પહેલા રામનવમી નિમિત્તે નીકળેલી શોભાયાત્રામાં બનેલી હિંસાની ઘટના બાદ અષાઢી બીજે અમદાવાદ માં નિકળનારી રથયાત્રાને લઈને શહેર પોલીસે ખાસ તૈયારીઓને આખરી ઓપ આપ્યો છે.રથયાત્ર
-
સારવાર સાથેનો માનવીય અભિગમ જ તબીબોને સમાજમાં માનભેર જીવતા શીખવે છે. પ્રવર્તમાન પરિસ્થિતિઓમાં સારવાર અને સંભાળ સાથે દર્દી અને તેમના સગાઓનું કાઉન્સેલીંગ પણ અતિઆવશ્યક બની ગયું છે.ત્યારે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે સંવેદનાપૂર્ણ જણાવ્યું. અને ઋષિકેશ પટેલે કોરોનાની વિકટ પરિસ્થિતિના કારણે ૨ વર્ષથી સ્થગિત રહેલી અમદાવાદની બી.જે. મેડિકલ કૉલેજની બી.જે. બિટ્સ ઇવેન્ટને પુન:ધબકતી કરાવી
-
અમદાવાદ
વેજલપુરમાં સંબંધોને શર્મસાર કરતા બે કિસ્સા નોંધાયા, બન્ને કિસ્સામાં ભાઈએ જ બહેનને બનાવી હવસનો શિકાર
by Vipul Pandyaby Vipul Pandyaઅમદાવાદનાં વેજલપુરમાં ભાઈ-બહેનના સંબંધોને શર્મસાર કરતા બે કિસ્સા પોલીસ ચોપડે નોંધાયા છે.એક કિસ્સામાં સગા માસીના દિકરાએ ૧૯ વર્ષીય બહેન સાથે બળજબરીથી દુષ્કર્મ આચરી તેની સાથે મારઝૂડ કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે, જ્યારે અન્ય કિસ્સામાં મામાના દીકરાએ જ લગ્નની લાલચ આપી બહેન પર બળાત્કાર (Rape) ગુજારતા ગુનો નોંધાયો છે.વેજલપુર પોલીસે (Vejalpur Police) ઝડપેલા આરોપીઓ અલગ-અલગ ગુનામાં ઝડપાયા છે, પરંતુ àª
-
ગુજરાત સાયન્સ સિટી ખાતે 5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી. વિશ્વ પર્યાવરણ દિવસ દર વર્ષે 5 જૂનના રોજ ઉજવવામાં આવે છે. પર્યાવરણના રક્ષણ માટે જાગૃતિના પગલાંને પ્રોત્સાહિત કરવા માટેનો આ મહત્વનો દિવસ છે. આ વર્ષના વિશ્વ પર્યાવરણ દિવસની થીમ ‘માત્ર એક પૃથ્વી’ (Only One અર્થ) છે.ગુજરાત સાયન્સ સિટી ખાતે બે તબક્કામાં પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી. પ્રથમ તબક્કો પર્યાવરણ બચાવ
-
અમદાવાદ
કાલુપુર સ્વામિનારાયણ મંદિર પાસેની સંસ્થામાંથી ફરાર થયેલ બાળક અંતે મળ્યું
by Vipul Pandyaby Vipul Pandyaકાલુપુર સ્વામિનારાયણ મંદિર પાસેની એક સંસ્થામાંથી બાળક ગુમ થઈ જતા હાહાકાર મચી ગયો.એકસાથે બાળકોને મંદિરમાં જમવા લઈ જવાયા બાદ એક બાળક ન મળતા મામલો સામે આવ્યો.સીસીટીવીમાં પણ બાળક ભાગતું જોવા મળ્યું.કાલુપુર સ્વામિનારાયણ મંદિર એટલે વિવાદોનું ઘર.અગાઉ અનેક પ્રકાર ના વિવાદો સામે આવ્યા બાદ હવે ફરી એક વિવાદ સામે આવ્યો છે.અહીં નજીકમાં જ મંદિરની આંગન નામની સંસ્થા આવેલી છે.આ સંસ્થામાં રાàª