બાબા અમરનાથ યાત્રાની પ્રથમ બેચ આજે જમ્મુથી રવાના થઇ હતી. બાબા બર્ફાનીના દર્શન માટે આ વખતે મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા છે. જમ્મુ કેમ્પમાં લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ પૂજા અર્ચના બાદ …
-
-
રાષ્ટ્રીય
અમરનાથ યાત્રા હવે શ્રદ્વાળુઓ માટે બનશે સરળ,આ સેવા શરૂ કરવામાં આવી
by Vipul Pandyaby Vipul Pandyaરાજયમાં છેલ્લા 2 વર્ષમાં કોરોનાની મહામારીના લીધે અમુક રાજ્યોમાં લોકડાઉન લગાવી દેવામાં આવ્યું હતું. જે હવે કોરોના કેસ ઘટતા નિયંત્રણ હળવા કરવામાં આવ્યા છે. કોરોનાકાળ બાદ ફરી એકવાર અમરનાથ યાત્રા …
-
રાષ્ટ્રીય
સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં બે આતંકીઓ માર્યા ગયા, અમરનાથ યાત્રા હતી નિશાના પર
by Vipul Pandyaby Vipul Pandyaઅમરનાથ હિન્દુઓનું એક મહત્વનું તીર્થસ્થળ છે. જ્યા હિન્દુઓ મોટી સંખ્યામાં દર વર્ષે પોતાના આરાધ્ય દેવતાને નમન કરવા માટે આવે છે. પરંતુ આ વખતે અમરનાથ યાત્રાને નીશાન બનાવવા માટે પાકિસ્તાન તરફથી …
-
આગામી 30મી જૂનથી શરુ થનારી અમરનાથ યાત્રાને લઇને એક વાર ફરીથી આતંકી સંગઠન ટીઆરએફ દ્વારા ધમકીભર્યો પત્ર જાહેર કરવામાં આવ્યો છે. પત્રમાં આરએસએસ અને સરકારને નિશાના પર લેવાયા છે. અમરનાથ યાત્રાને …
-
રાષ્ટ્રીય
અમરનાથ યાત્રાની સુરક્ષા અને સુવિધાને લઈને ગૃહ મંત્રાલય એક્શનમાં, અમિત શાહની હાઈ લેવલ બેઠક
by Vipul Pandyaby Vipul Pandyaકેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમરનાથ યાત્રાની તૈયારીઓની સમીક્ષા કરવા માટે આજે નવી દિલ્હીમાં એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. બેઠકમાં કેન્દ્રીય ગૃહ પ્રધાને ગુપ્તચર અને સુરક્ષા વડાઓને સ્પષ્ટ સૂચના આપી …
-
ધર્મ ભક્તિ
11 એપ્રિલથી શરુ થશે અમરનાથ યાત્રાનું રજીસ્ટ્રેશન, જાણો કઈ રીતે કરવું રજીસ્ટ્રેશન
by Vipul Pandyaby Vipul Pandyaઆગામી સપ્તાહથી અમરનાથ યાત્રાનું રજીસ્ટ્રેશન શરૂ થઈ રહ્યું છે. શ્રી અમરનાથજી શ્રાઈન બોર્ડના સીઈઓ નીતીશ્વર કુમારે ગુરુવારે કહ્યું કે હતું કે કોવિડ-19ને કારણે બે વર્ષ સુધી બંધ રહ્યા બાદ વાર્ષિક …
-
રાષ્ટ્રીય
અમરનાથ યાત્રાને લઈને મહત્વના સમાચાર,11 એપ્રિલથી કરવી શકાશે રજિસ્ટ્રેશન
by Vipul Pandyaby Vipul Pandyaઅમરનાથની યાત્રા કરવા ઈચ્છુક લોકો માટે સારા સમાચાર છે. કોરોના મહામારીના કારણે છેલ્લા બે વર્ષથી રોકાયેલ બાબા બર્ફાનીની આ યાત્રા 30 જૂનથી શરૂ થવા જઈ રહી છે. આ માટેનું રજીસ્ટ્રેશન …
-
રાષ્ટ્રીય
30 જૂનથી શરૂ થશે અમરનાથ યાત્રા, બે વર્ષ પછી ભક્તોને મળી મોટી ભેટ
by Vipul Pandyaby Vipul Pandyaબે વર્ષ બાદ 30 જૂનથી અમરનાથ યાત્રા શરૂ થવા જઈ રહી છે. જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ રવિવારે શ્રી અમરનાથજી શ્રાઈન બોર્ડની બેઠકની અધ્યક્ષતા કરી હતી. તેમણે કહ્યું …
-
ધર્મ ભક્તિરાષ્ટ્રીય
અમરનાથ યાત્રાની તૈયારી પૂરજોશમાં, જુલાઈ માસમાં શરુ થઇ શકે છે યાત્રા
by Vipul Pandyaby Vipul Pandyaબાબાબર્ફાની અમરનાથ યાત્રાની તૈયારીઓ આ વખતે સામાન્ય કરતા 50 ટકા વધુ મુસાફરોની સંખ્યાને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહી છે. કોરોનાકાળ દરમયાન અમરનાથ યાત્રા થઇ શકી ન હતી જેને ધ્યાને રાખીને …