મહેસાણાના (MEHSANA) તરભ વાળીનાથ ધામ (Tarabh Valinath Dham) ખાતે ભવ્યાતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે. વાળીનાથ ધામની પાવન ભૂમિ પર ‘ન ભૂતો ન ભવિષ્યતિ’ કહી શકાય તેવા દિવ્ય પ્રસંગે…
-
ગુજરાત
-
ગુજરાત
Amit Chavda : સરકાર પર પ્રહાર! સિંહોના જતન માટે 300 કરોડનો ખર્ચ છતાં બે વર્ષમાં 238 સિંહના મૃત્યુ થયાં!
by Vipul Senby Vipul Senવિધાનસભામાં પ્રશ્નોતરી દરમિયાન રાજ્ય સરકાર દ્વારા ગુજરાતનું ગૌરવ ગણાતા ગીરના (Gir forest) સિંહ અંગે માહિતી આપવામાં આવી હતી. જે અંગે કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ (Amit Chavda) પોતાની પ્રતિક્રિયા આપી છે.…
-
ગુજરાતમાં છેલ્લા 63 વર્ષથી દારૂ પર પ્રતિબંધ છે. પરંતુ હવે ગુજરાતમાં આવું નહીં થાય. જીહા, ગુજરાત સરકારના નવા નિર્ણય મુજબ ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ રહેશે. હવે આ મુદ્દે કોંગ્રેસના નેતા અમિત…
-
ગુજરાત
Congress : કોઈ એકના રાજીનામાંથી કોંગ્રેસને ફરક નહીં પડે – અમિત ચાવડા
by Dhruv Parmarby Dhruv Parmarગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલા ફરી એકવાર રાજીનામાનો દોર શરૂ થયો છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીના રાજીનામા બાદ હવે કોંગ્રેસના ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે તેમના પદ પરથી રાજીનામું આપી…
-
મોરબી પુલકાંડમાં જયસુખના સમર્થન મુદ્દે કોંગ્રેસે હાથ ઉંચા કરી દીધા છે. જયસુખ પટેલને સમર્થન આપવામાં 3 પાટીદાર નેતાઓએ નિવેદન આપ્યા હતા. આ નિવેદનોથી ભારે ઉહાપોહ થવાની સાથે વિવાદ સર્જાયો હતો.…
-
ગુજરાત
મોરબી પુલકાંડ : 3 પાટીદાર નેતાઓના નિવેદનથી કોંગ્રેસ પક્ષ અળગો થઇ ગયો..! વાંચો અહેવાલ
by Vipul Pandyaby Vipul Pandyaમોરબી પુલકાંડમાં જયસુખના સમર્થન મુદ્દે કોંગ્રેસની સ્પષ્ટતા 3 પાટીદાર નેતાઓના નિવેદનથી કોંગ્રેસે હાથ ઉંચા કર્યા કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ વ્યક્તિગત નિવેદન ગણાવ્યા કોંગ્રેસ પક્ષ તેમના નિવેદનને સમર્થન નથી આપતોઃ ચાવડા…
-
ગુજરાત
જૂનાગઢમાં કોંગ્રેસનો જનમંચ કાર્યક્રમ યોજાયો, અમિત ચાવડાએ સાધ્યું ભાજપ પર નિશાન
by Vishal Daveby Vishal Daveઅહેવાલઃ સાગર ઠાકર, જૂનાગઢ જૂનાગઢમાં કોંગ્રેસ દ્વારા જનમંચ કાર્યક્રમ યોજાયો હતો, 1 લી મે રાજ્યના સ્થાપના દિવસથી શરૂ થયેલો પ્રદેશ કોંગ્રેસનો જનમંચ કાર્યક્રમ દરેક જીલ્લા અને તાલુકા મથકે કરવામાં આવી…
-
ગાંધીનગરના મુલાસણાની પાંજરાપોળની જમીનના ભ્રષ્ટાચારના મુદ્દે પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીએ ખુલાસો કરીને કોંગ્રેસના વિપક્ષના નેતા દ્વારા લગાવાયેલા આરોપોનું ખંડન કર્યું છે. તેમણે વળતો પ્રહાર કરતાં કહ્યું કે હાલમાં કોંગ્રેસ પાસે…
-
ગુજરાત
Surat : પ્રદેશ ભાજપના મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા દ્વારા અમિત ચાવડાને વળતો જવાબ
by Viral Joshiby Viral Joshiસુરતમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી. આર પાટીલની અધ્યક્ષતામાં એક મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતના ડુમ્મસ રોડ પર આવેલ અવધ ઉતોપિયા ખાતે આ બેઠક બોલાવવામાં આવી હતી.…
-
ગુજરાત
ગૌણ સેવા પસંદગી મંડળની ઓફિસમાં આગ લાગી કે લગાવવામાં આવી : અમિત ચાવડા
by Hardik Shahby Hardik Shahરાજ્યના પાટનગર ગાંધીનગરમાં ગૌણ સેવા પસંદગી મંડળ ઓફિસમાં આગ મામલે કોંગ્રેસના નેતા અમિત ચાવડાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે ગૌણ સેવા પસંદગી મંડળ ઓફિસમાં આગ મામલે સરકાર સામે સવાલ ઉઠાવતા…