લોકસભા-2024 ચૂંટણીની (Gujarat LokSabha Election 2024) તારીખોની જાહેરાત આજે ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી છે. દેશભરની કુલ 543 બેઠકો માટે લોકસભા ચૂંટણી 7 તબક્કામાં યોજાશે. જ્યારે મત ગણતરી 4 જૂન…
-
ગુજરાત
-
રાષ્ટ્રીય
GeneralElections2024 : તારીખોની જાહેરાત સાથે ચૂંટણી પંચે આપી આ ખાસ માહિતી અને સૂચનાઓ, જાણો વિગતે
by Vipul Senby Vipul Senદેશમાં યોજાનારી લોકસભા ચૂંટણીને (GeneralElections2024) લઈ આજે ચૂંટણી પંચે તારીખોની જાહેરાત કરી છે. આ વખતે 543 બેઠકો માટે લોકસભા ચૂંટણી 7 તબક્કામાં યોજાશે. જ્યારે મત ગણતરી 4 જૂન થશે. પ્રથમ…
-
રાષ્ટ્રીય
Lok Sabha Election Guidelines : રાજકીય પક્ષો માટે માર્ગદર્શિકા જાહેર, ચૂંટણી પંચે આપી આ કડક સૂચના!
by Vipul Senby Vipul Senભારતમાં લોકસભાની ચૂંટણી (Gujarat lok Sabha Eleciton) આવે ત્યારે તહેવાર જેવો માહોલ સર્જાય છે. ત્યારે આજે એટલે કે શનિવાર 16મી માર્ચે રાષ્ટ્રીય ચૂંટણી પંચે (Election Commission of India) લોકસભા ચૂંટણી…
-
ગુજરાત
Gujarat lok Sabha Eleciton : જાણો ગુજરાતમાં ક્યારે અને કયાં તબક્કામાં થશે લોકસભા-વિધાનસભાની પેટાચૂંટણી
by Vipul Senby Vipul Senલોકશાહીના સૌથી મોટા પર્વ લોકસભા ચૂંટણીની (Lok Sabha Election 2024) તારીખોની જાહેરાત આજે રાષ્ટ્રીય ચૂંટણી પંચ (National Election Commission) દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ યોજીને કરવામાં આવી છે. આ બેઠકમાં માહિતી…
-
રાષ્ટ્રીય
Pashupati Kumar Paras: જો NDA પશુપતિ પારસના સાંસદોનું આગામી સમયમાં નહીં વિચારે, તો….
by Aviraj Bagdaby Aviraj BagdaPashupati Kumar Paras: આજરોજ દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી અને Rashtriya Lok Janshakti Party ના પ્રમુખ પશુપતિ પારસે જાહેરમાં મોટું નિવેદન આપ્યું છે. તેમણે નિવેદન આપતા NDA પર કટાક્ષ કર્યો છે. 5…
-
Loksabha Election 2024
Election Commission : કેરળના જ્ઞાનેશ કુમાર અને પંજાબના સુખબીર સિંહ સંધુ નવા ચૂંટણી કમિશનર બન્યા…
by Dhruv Parmarby Dhruv Parmarચૂંટણી પંચમાં ચૂંટણી કમિશનર (Election Commission )ની 2 ખાલી જગ્યાઓ પર નિમણૂક કરવામાં આવી છે. આ પદો માટે સુખબીર સિંહ સંધુ અને જ્ઞાનેશ કુમારની પસંદગી કરવામાં આવી છે. આ સંબંધમાં…
-
રાષ્ટ્રીય
CAA પર સ્ટાલિન, વિજયન, ઉદ્ધવને શાહનો જવાબ, કહ્યું- નાગરિકતા પર કાયદો માત્ર સંસદ જ બનાવી શકે છે…
by Dhruv Parmarby Dhruv Parmarનાગરિકતા સંશોધન અધિનિયમ (2019) ના અમલીકરણ પછી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે વિપક્ષના હુમલાઓનો જવાબ આપ્યો છે અને તેમના સ્ટેન્ડ પર પ્રશ્નો ઉઠાવ્યા છે. ન્યૂઝ એજન્સી ANIને આપેલા ઈન્ટરવ્યુમાં ઉત્તરથી…
-
રાષ્ટ્રીય
CAA : સરકારે કહ્યું- ભારતીય મુસલમાનોને CAA વિશે ચિંતા કરવાની જરૂર નથી, તેઓને સમાન અધિકાર મળશે…
by Dhruv Parmarby Dhruv Parmarનાગરિકતા (સુધારા) અધિનિયમ (CAA) પર રાજકીય હોબાળો વચ્ચે, ગૃહ મંત્રાલયે મંગળવારે કહ્યું કે ભારતીય મુસ્લિમોએ CAA વિશે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આ કાયદાને ભારતીય મુસ્લિમો સાથે કોઈ લેવાદેવા…
-
રાષ્ટ્રીય
Amit Shah : કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહની સ્પષ્ટ વાત, કહ્યું- ક્યારેય પાછું નહીં લેવામાં આવે CAA…
by Dhruv Parmarby Dhruv Parmarકેન્દ્ર સરકાર દ્વારા નાગરિકતા સુધારા કાયદાને સૂચિત કર્યાના દિવસો પછી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિતભાઈ શાહે (Amit Shah) કહ્યું કે કાયદો ક્યારેય પાછો લેવામાં આવશે નહીં અને ભાજપની આગેવાનીવાળી સરકાર તેની…
-
ગુજરાત
Balva District: બાવળા તાલુકા નગરપાલિકામાં રાજ્ય ગૃહમંત્રી કુલ 54.18 કરોડના કાર્યોનું ખાતમુહૂર્ત કર્યું
by Aviraj Bagdaby Aviraj BagdaBalva District: કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં વિકસિત ભારત (Viksit Bharat) અને વિકસિત ભારત સંકલ્પ યાત્રા (Viksit Bharat Sankalp Yatra) હેઠળ દેશના ખૂણે-ખૂણે વિકસિત કાર્યો હાથ ધરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકાર…