આગામી પહેલી એપ્રીલથી ઈ-ઈનવોઈસ જનરેટ કરવુ હવે ફરજીયાત રહેશે. જે વેપારીઓ વાર્ષીક 20 કરોડથી વધુ ટર્નઓવર ધરાવતા હશે તેઓએ એપ્રીલ માસથી ઈ ઈનવોઈસ બનાવવુ ફરજીયાત રહેશે. અગાઉ આ કાયદો વાર્ષીક 50 કરોડનુ ટર્નઓવર ધરાવતા વેપારીઓને જ લાગુ પડતો હતો. આગામી સમયમાં આ રકમની મર્યાદા 5 કરોડ સુધી કરી દેવામા આવે તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે. સરકારનુ માનવુ છે કે, બોગસ બીલીંગની મદદથી ખોટી ઈનપુટ ટેક્સક્રેàª