હિમાચલ પ્રદેશમાં આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલના રોડ શોના બે દિવસ બાદ પાર્ટીના નેતાઓ કેજરીવાલને છોડીને ભાજપમાં જોડાયા હતા. રાજકીય નિષ્ણાંતોનું કહેવું છે કે ચૂંટણી પહેલા જ હિમાચલ પ્રદેશમાં …
-
-
ગુજરાત
ગુજરાત આવેલા કેજરીવાલ અને ભગવંત માન ભગવાન સ્વામિનારાયણના શરણે
by Vipul Pandyaby Vipul Pandyaદિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાતના પ્રવાસે છે. આજે તેમના ગુજરાત પ્રવાસના બીજા દિવસે સવારે તેઓએ શાહીબાગ BAPS સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લીધી હતી. મંદિરમાં સ્વામિનારાયણ ભગવાનના …
-
રાષ્ટ્રીય
પંજાબના CMની આજે શપથવિધી, ભગવંત માન મુખ્યમંત્રી પદના લેશે શપથ
by Vipul Pandyaby Vipul Pandyaઆમ આદમી પાર્ટીના ભગવંત માન બુધવારે પંજાબના 25માં મુખ્યમંત્રી તરીકે નવાશહેરના ખટકરકલાન ગામમાં શપથ લેશે. સમારંભ 11.30 કલાકે શરૂ થશે. પંજાબના રાજ્યપાલ બનબરીલાલ પુરોહિત તેમને પદના શપથ લેવડાવશે. આ સમારોહમાં …
-
GujaratElectionResult
16 માર્ચે ભગવંત માન લેશે મુખ્યમંત્રી તરીકે શપથ, મંત્રીઓની શપથ વિધિ મોકૂફ?
by Vipul Pandyaby Vipul Pandyaપંજાબમાં આમ આદમી પાર્ટીના સીએમ ઉમેદવાર ભગવંત માન 16 માર્ચે મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. આ કાર્યક્રમમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ પણ ઉપસ્થિત રહેશે મળતી વિગતો અનુસાર આ સમારોહમાં મુખ્યમંત્રી સહિત …
-
GujaratElectionResult
કેજરીવાલે આંબેડકર પર ‘ગ્રાન્ડ શો’ની કરી જાહેરાત
by Vipul Pandyaby Vipul Pandyaદિલ્લીમાં ભારતીય બંધારણના પિતા બાબાસાહેબ આંબેડકર પરના ‘ગ્રાન્ડ શો’ના ભાગ રૂપે જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ખાતે 25 ફેબ્રુઆરીથી 12 માર્ચ સુધી દરરોજ બીઆર આંબેડકર પર બે શો યોજવામાં આવશે. તેમણે ઉમેર્યું …
-
GujaratElectionResultરાષ્ટ્રીય
ધ ગ્રેટ ખલી હવે રાજકારણની રિંગમાં ઉતરશે, જોડાયા ભાજપમાં
by Vipul Pandyaby Vipul Pandyaરાજકારણમાં હવે રાજકીય આગેવાનો પક્ષપલટો કરે એ સામાન્ય થઈ ગયું છે, ત્યાર બાદ હવે તો ક્રિકેટર, સિંગર અને ફિલ્મ સ્ટાર પણ રાજકારણમાં જોડાવા લાગ્યા છે, અને હવે વધુ એક ફિલ્ડના …