Gandhinagar : ગુજરાત વિધાનસભા (Gujarat Legislative Assembly) પ્રશ્નોત્તરી સત્ર દરમિયાન વિપક્ષ દ્વારા અમદાવાદ શહેરમાં ઇ-મેમો આપવા અંગે અને ભારત-પાકિસ્તાનની કચ્છની (Kutch) બોર્ડર પરથી ગુજરાત પોલીસ અને ATS એ પકડેલા ડ્રગ્સ …
-
Top News
-
તરલ ભટ્ટ તોડકાંડમાં સૌથી મોટો ખુલાસો સામે આવ્યો છે. જેમાં ગુજરાત ફર્સ્ટના અહેવાલ પર ATS ની તપાસમાં મહોર જોવા મળી રહી છે. આ તોડકાંડ અંગે PI તરલ ભટ્ટ દ્વારા ધરકકડ …
-
ગુજરાત
Cyber Cell Dwarka: આંતર રાજ્ય Cyber Crime એ 14 કુખ્યાત આરોપીઓનો કર્યો પર્દાફાશ
by Aviraj Bagdaby Aviraj BagdaCyber Cell Dwarka: આંતર રાજ્ય Cyber Crime આચરતા 5 આરોપીઓને ગુજરાતમાંથી પકડી પાડવામાં આવ્યા છે. આ તમામ આરોપીઓ પર રાજ્ય સહિત અન્ય રાજ્યના આરોપામાં સંડોવાયેલા હતા. તેમજ 9 જેટલા ગુન્હાનો …
-
ગુજરાત
BIG BREAKING : જુનાગઢ તોડ કાંડમાં PI તરલ ભટ્ટના 4 દિવસના રિમાન્ડ મંજૂર…
by Harsh Bhattby Harsh Bhattજુનાગઢ મહાતોડકાંડમાં મુખ્ય આરોપી અને ફરજ મોકૂફ પોલીસ ઈન્સ્પેક્ટર તરલ ભટ્ટ ની અમદાવાદમાંથી ધરપકડ કરવામાં આવી હતી. ગુજરાત ATS એ આરોપી તરલ ભટ્ટની ધરપકડ કરી હતી. આજે જુનાગઢ કોર્ટમાં તરલ …
-
ગુજરાત
Junagadh : સટ્ટાના મહાકાંડના આરોપી તરલ ભટ્ટની ધરપકડ, મોટા ખુલાસા થવાની શક્યતા
by Vipul Senby Vipul Senજુનાગઢ (Junagadh) તોડકાંડમાં મોટા અપડેટ સામે આવ્યા છે. તોડકાંડના મુખ્ય સુત્રધાર PI તરલ ભટ્ટની ધરપકડ કરવામાં આવી છે. માહિતી મુજબ, અમદાવાદ ATS એ આરોપી તરલ ભટ્ટની ધરપકડ કરી છે. આરોપી …
-
ગુજરાત
Junagadh : PI તરલ ભટ્ટના ઘરે ATS ના દરોડા, કેશોદ પોલીસ સ્ટેશનમાં PSI પર બે આરોપીઓનો હુમલો
by Vipul Senby Vipul Senજુનાગઢ (Junagadh) તોડકાંડ મામલે ATS ની કાર્યવાહી ઝડપી બની છે. ગુરુવારે સવારે ATS ની એક ટીમ દ્વારા PI તરલ ભટ્ટના (PI Taral Bhatt) અમદાવાદ ખાતે આવેલા ઘરે દરોડા પાડવામાં આવ્યા …
-
રામ મંદિર
Ram Mandir -પ્રતિષ્ઠા પહેલા હુમલાનું ષડયંત્ર રચાયું હતું; ATS મહારાષ્ટ્ર પહોંચી
by Kanu Janiby Kanu JaniRam Mandir રામ મંદિર (Ram Mandir) અયોધ્યામાં આતંકવાદી હુમલાના ષડયંત્રની સંભાવનાને જોતા તમામ સુરક્ષા એજન્સીઓ સંપૂર્ણ કાર્યવાહી કરી રહી છે. હવે UP ATSએ ઈન્ટરનેટ મીડિયા પર ભડકાઉ પોસ્ટને લઈને તપાસ …
-
રાષ્ટ્રીય
RAM MANDIR SECURITY : અભેદ્ય હશે અયોધ્યાની સુરક્ષા, 4 એજન્સીઓને સોંપાઈ સુરક્ષાની જવાબદારી
by Harsh Bhattby Harsh Bhattઅયોધ્યામાં એરપોર્ટ અને રેલવે સ્ટેશન સહિતના અનેક વિકાસકાર્યોના ઉદ્ઘાટન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 ડિસેમ્બરે અયોધ્યા આવવાના છે. અને તે બાદ 22 જાન્યુઆરીએ રામલલાની મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ભાગ લેવા …
-
રાષ્ટ્રીય
અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના 6 વિદ્યાર્થીઓની કરાઇ ધરપકડ, ISIS માટે કામ કરવાનો આરોપ
by Harsh Bhattby Harsh Bhattઉત્તર પ્રદેશ ATS ની ટીમ દ્વારા યુપીના જુદા જુદા ભાગોમાંથી 6 શંકાસ્પદ ISIS એજન્ટોની ધરપકડ કરાઇ છે. આ છ માંથી ચારની ઓળખ નાવેદ સિદ્દીકી, રાકીબ ઇનામ, મોહમ્મદ નાઝીમ અને મોહમ્મદ …
-
દિલ્હીમાં ISI ના આતંકીઓને શોધી રહેલી દિલ્હી પોલીસને મોટી સફળતા મળી છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે ISI ના ત્રણ શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા શકમંદોના નામ શાહનવાઝ ઉર્ફે …