HC : ગુજસીટોકના આરોપી નિખિલ દોંગા ( Nikhil Donga)ને ગુજરાત હાઇકોર્ટે (GUJARAT HIGHCOURT) રાહત આપી છે. નિખિલ દોંગાને હાઇકોર્ટે નિયમીત જામીન મંજૂર કરતાં હવે તે જામીન પર છૂટશે. ગુજરાત હાઇકોર્ટે…
-
-
રાષ્ટ્રીય
Satyendar Jain Interim Bail: સુપ્રીમ કોર્ટે AAP નેતા સત્યેન્દ્ર જૈનના વચગાળાની જામીન 8 જાન્યુ. સુધી લંબાવ્યાં
by Aviraj Bagdaby Aviraj Bagdaસત્યેન્દ્ર જૈનના જામીનનો સમયગાળો વધ્યો સુપ્રીમ કોર્ટે મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીના પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈનને સ્વાસ્થ્યના કારણોસર આપવામાં આવેલ વચગાળાના જામીન 8 જાન્યુઆરી સુધી લંબાવી દીધા છે. 26 મેના રોજ…
-
ગુજરાત
ISKCON Bridge Accident Case : તથ્યના પિતા પ્રજ્ઞેશના જામીન મંજૂર
by Vipul Pandyaby Vipul Pandyaઅમદાવાદ ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસ આરોપી તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલને જામીન હાઈકોર્ટે પ્રજ્ઞેશ પટેલને શરતી જામીન આપ્યા ગુજરાત નહીં છોડવાની શરતે જામીન આપ્યા પાસપોર્ટ હાઈકોર્ટમાં જમા કરાવવો પડશે 19 જુલાઈએ…
-
Read
Iskcon Bridge Accident Case પ્રજ્ઞેશ પટેલને હાલ જેલમાં જ રહેવું પડશે, 3 ઓગસ્ટે જામીન પર હાથ ધરાશે સુનાવણી
by Vishal Daveby Vishal Daveઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી પર સુનાવણી યોજાઇ હતી.. જેમાં ચાર્જશીટ ફાઇલ ન થવાને કારણે મુદ્દત પડી હતી, હવે 3 ઓગસ્ટના રોજ પ્રજ્ઞેશ પટેલની…
-
રાષ્ટ્રીય
NIAએ સચિન વાજેના જામીનનો વિરોધ કર્યો, કહ્યું ઘટના બાદ મુકેશ-નીતા અંબાણી ગભરાઈ ગયા હતા
by Vishal Daveby Vishal Daveઅહેવાલઃ રવિ પટેલ, ગુજરાત ફર્સ્ટ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ ગુરુવારે અહીં એક વિશેષ અદાલતને જણાવ્યું હતું કે ફેબ્રુઆરી 2021માં દક્ષિણ મુંબઈમાં તેમના નિવાસસ્થાન ‘એન્ટિલિયા’ નજીકથી વિસ્ફોટકોથી ભરેલી કાર મળી…
-
આંતરરાષ્ટ્રીય
ઈરાની ફિલ્મ નિર્માતા ઝફર પનાહી જામીન પર છૂટ્યા, જેલમાં ભૂખ હડતાળ પર બેઠા હતા
by Vipul Pandyaby Vipul Pandyaઈરાનના જાણીતા ફિલ્મ નિર્માતાઓમાંના એક ઝફર પનાહી (Jafar Panahi)ને તેહરાનની એવિન જેલમાં તેમની અટકાયતના વિરોધમાં સરકાર સામે ભૂખ હડતાળ શરૂ કર્યાના બે દિવસ બાદ જ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. તેની પત્ની તહરેહ સૈદીએ ઈન્સ્ટાગ્રામ પર આ માહિતી આપી હતી.નિર્માતા પનાહીની ગયા જુલાઈમાં ધરપકડ કરવામાં આવી હતી અને બાદમાં સરકાર વિરુદ્ધ ઝુંબેશ ચલાવવા બદલ છ વર્ષની સજા ભોગવવાનો આદેશ આપવામાં આવ્યો હત
-
રાષ્ટ્રીય
આફતાબને જોઈએ છે જામીન, દિલ્હીની સાકેત કોર્ટમાં શનિવારે થશે સુનવણી
by Vipul Pandyaby Vipul Pandyaદેશના ચકચારી શ્રદ્ધા હત્યા કેસના આરોપી આફતાબ પૂનાવાલાએ આજે સાકેત કોર્ટમાં જામીન અરજી કરી હતી. આરોપીએ કોર્ટ નંબર 303માં જામીન અરજી કરી હતી. કોર્ટે જામીન અરજી શનિવાર સુધી પેન્ડિંગ રાખી છે. હવે આફતાબની જામીન અરજી પર શનિવારે સુનાવણી થશે.DNA મેચ થયાંપોલીસ અધિકારીઓનું કહેવું છે કે, આફતાબના છતરપુરના ફ્લેટના રસોડા, બાથરૂમ અને બેડરૂમમાંથી મળેલા લોહીના ડાઘ શ્રદ્ધાના DNA સાથે મેચ થયા છે. આફàª
-
રાજકોટ
લોકગાયક દેવયત ખવડ પર શિકંજો કસવા પોલીસે કર્યું આ મહત્વનું કામ
by Vipul Pandyaby Vipul Pandyaરાણો રાણાની રીતે ફેઇમ લોકસાહિત્યકાર દેવાયત ખવડ સાત ડિસેમ્બરથી ફરાર છે ત્યારે દેવાયત ખવડે પોતાના અને સાગરિતો વિરુદ્ધ દાખલ થયેલ ગુના મામલે આગોતરા જામીન મેળવવા માટે કોર્ટમાં અરજી કરી હતી. જે અરજીને નામંજૂર કરવા માટે રાજકોટ શહેરના A ડિવિઝન પોલીસ દ્વારા કોર્ટમાં સોગંદનામુ રજૂ કરવામાં આવ્યું છે.સોગંદનામુ રજુ કરાયુંઆ સોગંદનામામાં દેવાયત ખવડ વિરુદ્ધ ભૂતકાળમાં ચોટીલા, મુળી તેમજ સુ
-
રાષ્ટ્રીય
સત્યેન્દ્ર જૈનનો જેલવાસ હાલ રહેશે યથાવત, કોર્ટે ફગાવી દીધી જામીન અરજી
by Vipul Pandyaby Vipul Pandya10 નવેમ્બરે ચૂકાદો અનામત રાખ્યો હતો મની લોન્ડરિંગ કેસમાં આરોપી દિલ્હી સરકારના કેબિનેટ મંત્રી સત્યેન્દ્ર જૈનને હાલ તો જેલમાં જ રહેવું પડશે. આજે રાઉઝ એવન્યુ કોર્ટે સત્યેન્દ્ર જૈનને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો.આ મામલાની સુનાવણી કરતી બેન્ચે 10 નવેમ્બરે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. અગાઉ છેલ્લી સુનાવણી દરમિયાન એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે EDએ આરોપ લગાવ્યો હતો કે મંત્રીનà«
-
રાષ્ટ્રીય
લખીમપુર કોર્ટે મોહમ્મદ ઝુબેરની જામીન અરજી ફગાવી, પોલીસ રિમાન્ડ પર 20 તારીખે થશે સુનાવણી
by Vipul Pandyaby Vipul PandyaAlt Newsના કો-ફાઉન્ડર અને ફેક્ટ ચેકર મોહમ્મદ ઝુબેરની મુશ્કેલીઓ વધી રહી છે.
લખીમપુરની કોર્ટે હિન્દુઓની ધાર્મિક લાગણી ભડકાવવા અને દેવી-દેવતાઓના અપમાનના
કેસમાં ઝુબેરની જામીન અરજી ફગાવી દીધી છે. લખીમપુર ઉપરાંત ગાઝિયાબાદ, મુઝફ્ફરનગર, સીતાપુર અને
હાથરસમાં પણ ઝુબેર વિરુદ્ધ કેસ ચાલી રહ્યા છે. ઝુબેરની જામીન અરજી પર બંને પક્ષોની
સુનાવણી દરમિયાન ખેરી જિલ્લાની મોહમ્મદી એસીજેએમ કોર્ટે જામ