વિશ્વ વારસા દિવસ અને G-20 અંતર્ગત ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના અધ્યાપકોની હેરિટેજ વોક અમદાવાદ મહાનગર પાલિકાના સહયોગથી કાલુપુર સ્વામિનારાયણ મંદિરથી જામા મસ્જિદ સુધી યોજાઈ હતી. આ પ્રસંગે યુનિવર્સિટીના માનનીય…
-
-
અમદાવાદ
વંચિત વર્ગના લોકો સુધી શિક્ષણ પહોંચાડીને BAOU બાબાસાહેબનું નામ સાર્થક કરી રહી છેઃ ભૂપેન્દ્ર પટેલ
by Vipul Pandyaby Vipul Pandyaઆજે એટલે કે 27મી ફેબ્રુઆરી અને રવિવારના રોજ ગુજરાત સરકાર દ્વારા ઈ.સ. 1994માં સ્થાપિત રાજ્યની એક માત્ર ઓપન યુનિવર્સિટી, ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી-અમદાવાદનો સાતમો પદવીદાન સમારંભ યોજાયો હતો. ગુજરાતના રાજ્યપાલ તથા ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં આયોજિત આ પદવીદાન સમારંભમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્ય અતિથિ