વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે ત્યારે, તેઓ આજે સાંજે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નિવાસ સ્થાને પહોંચ્યા હતા અને તેમના પુત્ર અનુજ પટેલના ખબર અંતર પૂછ્યા હતા. દરમયાન મુખ્યમંત્રીશ્રી …
-
-
ગુજરાત
રાજ્યના મૃદુ અને મક્કમ CM Bhupendrabhai Patel ના સુશાસનના 2 વર્ષ પૂર્ણ
by Vipul Pandyaby Vipul Pandya‘દાદા’ ના હુલામણા નામથી જાણીતા બનેલા રાજ્યના મૃદુ અને મક્કમ ગણાતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સુશાસનને આજે 2 વર્ષ પૂર્ણ થયા છે. સૌનો સાથ, સૌનો વિકાસ મંત્ર સાથે આગળ ધપેલા ભૂપેન્દ્ર …
-
રાજ્યના ભરતી પરીક્ષા અંગે મોટા સમાચાર 15 ઓક્ટોબર સુધીમાં 3437 તલાટીની ભરતી થશે 1181 જુનિયર ક્લાર્ક, 81 ગ્રામસેવકની ભરતી કરાશે CM ભૂપેન્દ્રભાઈ પટેલનો યુવાનો માટે નિર્ણય ભરતી અંગે વિભાગને અપાઈ …
-
ગુજરાત
Bhuj News : “મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે હાજીપીર ખાતે ‘સેવા સાધના’ ટ્રસ્ટ દ્વારા નવનિર્મિત મકાનોના લોકાર્પણ કર્યા”
by Dhruv Parmarby Dhruv Parmarભુજ તાલુકાના રામદેવનગર હાજીપીર ખાતે મેક એ ચેન્જ ફાઉન્ડેશન’ લંડનના સહયોગથી અને ‘સેવા સાધના’ કચ્છની પ્રેરણાથી નવનિર્મિત ૧૬ મકાનોના લોકાર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે થયા હતા. મુખ્યમંત્રીએ લાભાર્થીઓને પ્રતીકરૂપે ગૃહપ્રવેશ …
-
ગુજરાત
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કચ્છની મુલાકાતે, ઘરવિહોણા પરિવારો માટે આવાસોનું કર્યું લોકાર્પણ
by Hardik Shahby Hardik Shahમુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કચ્છની મુલાકાતે CMના હસ્તે હાજીપીર ખાતે આવાસોનું લોકાર્પણ ઘરવિહોણા પરિવારોને આવાસ ફાળવણી સામાજિક સંસ્થાઓ દ્વારા કરાયું આયોજન ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે ગુજરાતની નંબર 1 …
-
Read
વિશ્વ આદિવાસી દિવસની તાપી જિલ્લામાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં શાનદાર ઉજવણી
by Vishal Daveby Vishal Daveગુજરાતમાં આદિવાસી સમાજને પ્રોત્સાહિત કરવા માટે સરકારે મોટી પહેલ કરી છે, આજે 9મી ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસ છે. આ વિશ્વ આદિવાસી દિવસ દિવસની આજે ગુજરાતના તાપી જિલ્લામાં ઉજવણી કરવામાં આવી …
-
Read
‘મેરી મિઠ્ઠી મેરા દેશ’ રાજ્ય વ્યાપી કાર્યક્રમનો શુભારંભ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા તાપી જિલ્લાથી થશે
by Vishal Daveby Vishal Daveઆગામી ૯મી ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની રાજ્યકક્ષાની ઉજવણી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષસ્થાને તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ગુણસદા ખાતે થનાર છે. 9મી ઓગસ્ટથી સમગ્ર રાજ્યમા પ્રારંભ થનાર ‘મેરી મિટ્ટી મેરા …
-
ગુજરાત
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં અંગદાન મહોત્સવનો અમદાવાદથી પ્રારંભ
by Hardik Shahby Hardik Shahઅહેવાલ – સંજય જોષી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે “અંગદાન મહોત્સવ”નો અમદાવાદથી પ્રારંભ કરાવતા જણાવ્યું કે, કીડીને કણ, હાથીને મણ’ ની આપણી સંસ્કૃતિ રહી છે. એ જ રીતે અંગદાન થકી જરૂરિયાતમંદોને નવજીવન …
-
ગુજરાત
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે યાત્રાધામ ચાણોદ ખાતે ગંગા દશાહરા પર્વમાં મહાઆરતી કરી
by Vipul Pandyaby Vipul Pandyaઅહેવાલ–પિન્ટુ પટેલ, ડભોઇ વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકા ના પવિત્ર યાત્રાધામ ચાંદોદ ખાતે જેઠ સુદ એકમ થી જેઠ સુદ દસમ સુધી ગંગા દશાહરા પર્વ મલ્હારરાવ ઘાટ ખાતે નર્મદા નદી ના કિનારે …
-
ગુજરાત
બ્રિજ સિટી સુરત..! આજે 120મા બ્રિજનું મુખ્યમંત્રી કરશે લોકાર્પણ
by Vipul Pandyaby Vipul Pandyaઅહેવાલ—–રાબિયા સાલેહ, સુરત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે આજે બ્રિજનું ઈ-લોકાર્પણ રૂા.૧૧૮ કરોડના ખર્ચે નવનિર્મિત વેડ અને વરિયાવને જોડતા બ્રિજનું ઈ-લોકાર્પણ કરાશે તાપી નદી પર સાકાર થયેલા ૪ લેન બ્રિજથી વેડથી …