લોકસભા ચૂંટણી પૂર્વે નેતાઓના બોલ બગડી રહ્યા છે. તાજેતરમાં પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના (Kalol) ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ (Fatesinh Chauhan) એ કઇંક એવું બોલી ગયા કે હવે તેમની મુસિબતો શરૂ થઇ …
-
-
ગુજરાત
Kalol : MLA ફતેસિંહ ચૌહાણે જલારામ બાપા વિરૂદ્ધ ટિપ્પણી કરતા સાવરકુંડલા રઘુવંશી સમાજમાં રોષ, કાર્યવાહી કરવા માગ
by Vipul Senby Vipul Senપંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના (Kalol) ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ (Fatesinh Chauhan) દ્વારા જલારામ બાપા વિરૂદ્ધ ટિપ્પણી કર્યા બાદ મામલો ગરમાયો છે. ધારાસભ્યની ટિપ્પણી સામે સાવરકુંડલા રઘુવંશી સમાજમાં (Savarkundla Raghuvanshi Community) ભારે …
-
ગુજરાત
Gandhinagar : આવતીકાલે બેઠકોનો દોર, વિધાનસભા બજેટ સત્રને લઈ ચર્ચા થશે, કોંગ્રેસ ધારાસભ્યોની પણ બેઠક
by Vipul Senby Vipul Senઆવતીકાલે ગાંધીનગરમાં (Gandhinagar) બેઠકોનો દોર જોવા મળશે. રાજ્ય સરકાર દ્વારા એક પછી એક બેઠક યોજાશે. સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની (CM Bhupendra Patel) અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળશે. જ્યારે સાંજે બજેટ સત્રને …
-
-
ગુજરાત
AHMEDABAD : BJP MLA દિનેશ કુશવાહાએ કર્યો મુસ્લિમ મતદારોને રાજી કરવાનો પ્રયાસ
by Vipul Pandyaby Vipul Pandyaભાજપના ધારાસભ્યનું કોમી સૌહાર્દ ચર્ચામાં “નારા-એ-તકબીર અલ્લાહુ અકબર”ના લગાવ્યા નારા “અસ્સલામો અલયકુમ” કહીને કરી ભાષણની શરૂઆત “હું વચન આપું છું કે તમે જે જવાબદારી આપી તેને હું નિભાવીશ” સ્ટેજ પર …
-
રાષ્ટ્રીય
BJP MLA : ભાજપના ધારાસભ્ય રામ દુલારેને બળાત્કારના કેસમાં 25 વર્ષની જેલ, 10 લાખનો દંડ
by Dhruv Parmarby Dhruv Parmarઉત્તર પ્રદેશના સોનભદ્રની દૂધી સીટના BJP MLA રામ દુલારે ગૌર પર બળાત્કારનો આરોપ હતો. આ મામલામાં ભાજપના ધારાસભ્યને દોષી ઠેરવવામાં આવ્યા છે. સંપૂર્ણ સુનાવણી બાદ કોર્ટે શુક્રવારે પોતાનો નિર્ણય સંભળાવ્યો …
-
Loksabha Election 2024
Rajasthan : ભજનલાલ CM બન્યા અને દિયા કુમારી અને પ્રેમચંદ બૈરવાને Deputy CM ની કમાન મળી…
by Dhruv Parmarby Dhruv Parmarરાજસ્થાન સરકારનું ચિત્ર હવે એકદમ સ્પષ્ટ થઈ ગયું છે. ભજનલાલ શર્માને નવા મુખ્યમંત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા છે. આ સિવાય રાજ્યમાં બે ડેપ્યુટી CM પણ હશે. રાજસ્થાન સરકારમાં દિયા કુમારી …
-
એક્સક્લુઝીવ
ખેડા સિરપકાંડના સૂત્રધાર યોગેશ સિંધીને MLA પંકજ દેસાઈએ મોટો કર્યો ?
by Bankim Patelby Bankim Patelબેનંબરી ધંધો કરવા હોય તો ગુનેગારને પોલીસ સહિતના સરકારી વિભાગો ઉપરાંત સ્થાનિક નેતાઓને સાચવવા જરૂરી હોય છે. આ વ્યવહાર દસકાઓથી ચાલ્યો આવે છે. ખેડા જિલ્લા (Kheda District) માં મિથેનોલકાંડ બાદ …
-
રાષ્ટ્રીય
Bihar માં પોલીસના લાઠીચાર્જમાં બીજેપી નેતાનું મોત, ગૃહમાં વિરોધ બાદ માર્ચ કાઢવામાં આવી હતી
by Dhruv Parmarby Dhruv Parmarબિહાર વિધાનસભામાં હંગામા બાદ પોલીસે વિરોધ પ્રદર્શન કરી રહેલા ભાજપના નેતાઓ પર લાઠીચાર્જ કર્યો હતો. આ ઘટનામાં ભાજપના એક નેતાનું મોત થયું છે. ભાજપના નેતાઓનું કહેવું છે કે પટનામાં ડાકબંગલા …
-
ગુજરાત
મહેસાણા અર્બન બેંકના ડિરેક્ટરના આપઘાત કેસમાં IPS અને PSI સામે થયેલા આરોપની તપાસ શરૂ
by Bankim Patelby Bankim Patelમહેસાણાના હાઈપ્રોફાઈલ સ્યૂસાઈડ કેસમાં જિલ્લા પોલીસ વડા અચલ ત્યાગી (Achal Tyagi IPS) સહિત કેટલાંક પોલીસ અધિકારીઓ દોડતા થઈ ગયા છે. જિલ્લા પોલીસ વડા અચલ ત્યાગી અને મોઢેરા પીએસઆઈ એસ.જે.રાઠોડ (PSI …