Visavadar ByPoll: રાજ્યમાં વિવિધ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી જાહેર કરવામાં આવી છે. જેમાં વિસાવદર (Visavadar ByPoll )બેઠક પર પેટાચૂંટણી જાહેર કરવામાં આવી નથી.જેના અંગે આખરે કારણ સામે આવ્યું છે.વિસાવદરનો મામલો …
-
-
ગુજરાત
Visavadar ByPoll: ચૂંટણીની તારીખ જાહેર ન થવા પાછળ આ છે મસમોટું કારણ !
by Hiren Daveby Hiren Dave -
રાષ્ટ્રીય
AMITSHAH : 2019ના ભાજપના ચૂંટણી ઢંઢેરામાં CAA હતું : કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
by Hiren Daveby Hiren DaveAMITSHAH : કેન્દ્ર સરકાર દ્વારા નાગરિકતા સુધારા કાયદાને સૂચિત કર્યાના દિવસો પછી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિતભાઈ શાહે (Amit Shah) કહ્યું કે કાયદો ક્યારેય પાછો લેવામાં આવશે નહીં અને ભાજપની આગેવાનીવાળી …
-
બિઝનેસ
Tax Slab : ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર ન થવાથી ટેક્સપેયર્સની આશા તૂટી
by Hiren Daveby Hiren DaveBudget Tax Slab 2024 : નાણામંત્રી નિર્મલા સીતારમણે વચગાળાનું બજેટ રજૂ કરતા કેન્દ્રની મોદી સરકારે કેટલીક ઉપલબ્ધીઓ ગણાવી છે. આ દરમિયાન નાણામંત્રીએ ટેક્સપેયર્સને કોઈ રાહત ન આપી. ટેક્સ સ્લેબમાં કોઈ …
-
PM Modi: બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને પ્રસિદ્ધ સમાજવાદી નેતા સ્વર્ગસ્થ કર્પૂરી ઠાકુરને ભારત સરકારે ભારતનો સર્વોચ્ચે એવોર્ડ ભારત રત્ન આપવાનું નિર્ણય કર્યો છે. કર્પૂરી ઠાકુરને મરણોત્તર દેશનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ‘ભારત …
-
Boat Accident: હરણી સ્થિત લેક ઝોન (Boat Accident) ખાતે પ્રવાસે આવેલ 12 માસુમ ભુલકાઓ અને 2 શિક્ષિકાઓનું બોટ પલ્ટી જતા મોતની ગોઝારી ઘટનાના ગતરોજ ઘટી હતી. જેમાં દાદી જોડે જીદ …
-
Harani Tragedy : વડોદરામાં બનેલી ગોઝારી (Harani Tragedy) ઘટના બાદ શહેરમાં શોકનો માહોલ છવાયો છે. બાળકોના મૃતદેહને જોઇ સમગ્ર વિસ્તાર હીબકે ચડ્યુ છે. જેમાં મૃતક બાળકી સકીનાનો અંતિમ વીડિયો સામે …
-
ગુજરાત
HARNI KAND : નિર્દોષ ભૂલકાંના છેલ્લા દ્રષ્યો પથ્થરદિલને પણ ધ્રુજાવી દે તેવા….
by Vipul Pandyaby Vipul PandyaHARNI KAND : હરણી લેક (HARNI KAND ) માં પિકનીક પર આવેલા આ માસૂમ બાળકોને અને શિક્ષકોને ક્યાં ખબર હતી કે આ તેમની છેલ્લી પિકનીક બની રહેવાની છે. તંત્રના પાપે …
-
ગુજરાત
Vadodara : હરણી હત્યાકાંડ! બેની અટકાયત, મુખ્ય કોન્ટ્રાક્ટર ફરાર, CM એ લીધો આ નિર્ણય
by Hiren Daveby Hiren DaveVadodara : વડોદરામાં (Vadodara) હરણી તળાવમાં (HarniMotnathlake) થયેલ દર્દનાક દુર્ઘટનામાં બાળકો સહિત 14ના મોત થયા છે. આ કરુણ ઘટનાને લઈને રાજ્ય આખું હચમચાવી ગયું છે. હાલ વડોદરાનું આખુ તંત્ર બનાવ …
-
ગુજરાત
Vadodara : PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યું, મૃતકોના પરિવારને રાજ્ય અને કેન્દ્ર સરકાર વળતર આપશે
by Hiren Daveby Hiren DaveVadodara : વડોદરામાં ન્યૂ સનરાઈઝ સ્કૂલની પિકનિક દરમિયાન હરણી તળાવમાં સર્જાયેલી હોનારતમાં અત્યાર સુધી 13 વિદ્યાર્થી અને બે શિક્ષિકા સહિત કુલ 15ના મોત થયા છે. આ દુર્ઘટનાના પગલે વડાપ્રધાન નરેન્દ્ર …