મુંબઈમાં ગોરેગાંવ વિસ્તારમાં સાત માળની બિલ્ડિંગમાં ભીષણ આગ લાગી હતી. આ અકસ્માતમાં 46 લોકો દાઝી ગયા હતા, જેમાંથી 7ના મોત થયા હતા. આગની માહિતી મળતાની સાથે જ સ્થાનિક પોલીસ સ્ટેશનની …
-
-
મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં ગઈકાલે મોડીરાત્રે બે માળની બિલ્ડીંગ ધરાશાયી થઇ ગઈ હતી. આ અકસ્માતમાં એક નવજાત બાળક સહિત એક મહિલાનું મૃત્યુ થયું હતું અને ઘણાં લોકો ગંભીર રીતે ઘાયલ થયા …
-
ગુજરાત
Ahmedabad News : જીવરાજ પાર્કમાં આવેલી બિલ્ડિંગની લિફ્ટમાં લાગી આગ, લોકો જીવ બચાવવા નીચે કૂદ્યા
by Dhruv Parmarby Dhruv Parmarઅમદાવાદના જીવરાજ પાર્કમાં આવેલી અવધ આર્કેડ બિલ્ડિંગમાં આગ ફાટી નીકળતાં લોકો બહાર નીકળવા માટે દોડધામ કરતાં જોવા મળ્યા હતા. સાથે જ આગને પગલે ફાયરબ્રિગેડની 8 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે અને …
-
ગુજરાત
સુરતમાં હિન્દુ સંગઠનનો મોટો દાવો, વિધર્મીઓ હિન્દુ બની કરે છે વસવાટ
by Hiren Daveby Hiren Daveસુરતમાં હિન્દુ સંગઠનનો મોટો દાવો સામે આવ્યો છે. જેમાં વિધર્મીઓ હિન્દુ બની રહેતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્યારે બાંગ્લાદેશી મુસ્લીમો હિન્દુ નામે રહેતા હોવાનો આક્ષેપ છે. હિન્દુ નામ પર …
-
Read
ગોંડલમાં જૂની પોસ્ટ ઓફિસની બિલ્ડીંગની મરામત કરીને ત્યાં લેસર શો યોજવાની તૈયારી સામે વિરોધ
by Vishal Daveby Vishal Daveઅહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ મહારાજા ભોજરાજજી રાજપૂત છાત્રાલય ટ્રસ્ટ ગોંડલ મેનેજિંગ ટ્રસ્ટી પ્રભાતસિંહ આર જાડેજા, ટ્રસ્ટી કુલદીપસિંહ બી જાડેજા, કનકસિંહ જાડેજા સહિતના આગેવાનો દ્વારા ગોંડલ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું …
-
જૂનાગઢમાં બિલ્ડીંગ ધરાશાયી થઇ છે, જેમા એક જ પરિવારના 3 લોકોના મોત થયા છે. જણાવી દઇએ કે, દાતાર રોડ પર કડિયાવાડ નજીક 3 માળનું એક બિલ્ડીંગ ધરાશયી થયુ છે. બિલ્ડીંગ …
-
ગુજરાત
JUNAGADH : દાતાર રોડ પર ધરાશાયી બિલ્ડીંગના કાટમાળ નીચેથી 4 મૃતદેહ મળ્યા
by Vipul Pandyaby Vipul Pandyaજૂનાગઢ (junagadh)માં બિલ્ડીંગ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. દાતાર રોડ પર કડિયાવાડ નજીક 3 માળનું એક બિલ્ડીંગ ધરાશયી થઇ ગઇ. અનેક લોકો બિલ્ડીંગ નીચે દબાયા હોવાની આશંકા છે. બિલ્ડીંગ …
-
Shorts
JUNAGADH : દાતાર રોડ પર બિલ્ડીંગ ધરાશાયી, કાટમાળ નીચે અનેક લોકો દટાયા હોવાની આશંકા
by Vipul Pandyaby Vipul Pandyaજૂનાગઢમાં બિલ્ડીંગ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. દાતાર રોડ પર કડિયાવાળ નજીક એક બિલ્ડીંગ ધરાશયી થઇ ગઇ અનેક લોકો બિલ્ડીંગ નીચે દબાયા હોવાની આશંકા છે. બિલ્ડીંગ પડવાની ઘટનાથી નાસભાગ …
-
Read
Junagadh : દાતાર રોડ પર બિલ્ડીંગ ધરાશાયી, કાટમાળ નીચે અનેક લોકો દટાયા હોવાની આશંકા
by Vishal Daveby Vishal Daveજૂનાગઢમાં બિલ્ડીંગ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. દાતાર રોડ પર કડિયાવાળ નજીક એક બિલ્ડીંગ ધરાશયી થઇ ગઇ અનેક લોકો બિલ્ડીંગ નીચે દબાયા હોવાની આશંકા છે. બિલ્ડીંગ પડવાની ઘટનાથી નાસભાગ …
-
ગુજરાત
Himmatnagar News : કોંગ્રેસ નેતા અને બિલ્ડર અશોક પટેલની દાદાગીરી, અનેક નોટિસો છતાં બાંધકામ બંધ ન કરાતા લેખિતમાં ફરિયાદ નોંધાઈ
by Dhruv Parmarby Dhruv Parmarહિંમતનગર તાલુકાના કાંકણોલ ગામની બિનખેતી સર્વે નં. 771 પૈકી પ્લોટ નં. 8, 9 અને 24 માં હિંમતનગર બિલ્ડર અશોક નાથા પટેલે પોતાની મનમાની ચલાવીને સરકારના કાયદાઓને ઘોળીને પી ગયા બાદ …