US State Department About CAA: ભારતમાં લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election 2024) પહેલા 11 માર્ચ 2024 ના રોજ નાગરિકતા સંશોધન કાયદો (Citizenship Amendment Act) ને અમલમાં મૂકવામાં આવ્યો હતો. …
-
-
ગુજરાત
VADODARA : વિતેલા 3 વર્ષમાં 84 વિદેશી લોકો ભારતીય નાગરિક બન્યા, જાણો શું આપ્યા કારણ
by PARTH PANDYAby PARTH PANDYAVADODARA : સીએએનો કાયદો અમલમાં આવતાની સાથે જ હવે ભારતીય નાગરીકતા (INDIAN CITIZENSHIP) મેળવવું પહેલા કરતા સરળ અને ત્વરીત બન્યું છે. એક સમય એવો પણ હતો કે, નાગરીકતા મેળવવાની સમગ્ર …
-
-
ગુજરાત
CAA : ‘પાકિસ્તાનમાં મહિલાઓ પ્રત્યે ખૂબ જ ખરાબ વ્યવહાર કરાય છે…’, શરણાર્થી પરિવારોની વ્યથા
by Vipul Senby Vipul Senકેન્દ્ર સરકાર દ્વારા નાગરિકતા સંશોધન કાયદો (CAA) અમલમાં લવાયો છે. આ કાયદા હેઠળ પાકિસ્તાન (Pakistan), બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના બિન-મુસ્લિમ શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપવામાં આવશે. ત્યારે, ભારતીય નાગરિકતા માટે રાહ જોઈ …
-
રાષ્ટ્રીય
CAA પર સ્ટાલિન, વિજયન, ઉદ્ધવને શાહનો જવાબ, કહ્યું- નાગરિકતા પર કાયદો માત્ર સંસદ જ બનાવી શકે છે…
by Dhruv Parmarby Dhruv Parmarનાગરિકતા સંશોધન અધિનિયમ (2019) ના અમલીકરણ પછી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે વિપક્ષના હુમલાઓનો જવાબ આપ્યો છે અને તેમના સ્ટેન્ડ પર પ્રશ્નો ઉઠાવ્યા છે. ન્યૂઝ એજન્સી ANIને આપેલા ઈન્ટરવ્યુમાં ઉત્તરથી …
-
રાષ્ટ્રીય
CAA : સરકારે કહ્યું- ભારતીય મુસલમાનોને CAA વિશે ચિંતા કરવાની જરૂર નથી, તેઓને સમાન અધિકાર મળશે…
by Dhruv Parmarby Dhruv Parmarનાગરિકતા (સુધારા) અધિનિયમ (CAA) પર રાજકીય હોબાળો વચ્ચે, ગૃહ મંત્રાલયે મંગળવારે કહ્યું કે ભારતીય મુસ્લિમોએ CAA વિશે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આ કાયદાને ભારતીય મુસ્લિમો સાથે કોઈ લેવાદેવા …
-
રાષ્ટ્રીય
AMITSHAH : 2019ના ભાજપના ચૂંટણી ઢંઢેરામાં CAA હતું : કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
by Hiren Daveby Hiren DaveAMITSHAH : કેન્દ્ર સરકાર દ્વારા નાગરિકતા સુધારા કાયદાને સૂચિત કર્યાના દિવસો પછી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિતભાઈ શાહે (Amit Shah) કહ્યું કે કાયદો ક્યારેય પાછો લેવામાં આવશે નહીં અને ભાજપની આગેવાનીવાળી …
-
રાષ્ટ્રીય
Amit Shah : કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહની સ્પષ્ટ વાત, કહ્યું- ક્યારેય પાછું નહીં લેવામાં આવે CAA…
by Dhruv Parmarby Dhruv Parmarકેન્દ્ર સરકાર દ્વારા નાગરિકતા સુધારા કાયદાને સૂચિત કર્યાના દિવસો પછી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિતભાઈ શાહે (Amit Shah) કહ્યું કે કાયદો ક્યારેય પાછો લેવામાં આવશે નહીં અને ભાજપની આગેવાનીવાળી સરકાર તેની …
-
રાષ્ટ્રીય
સુપરસ્ટાર થલાપતિ વિજયે CAA નો કર્યો વિરોધ, કહ્યું – તેના અમલને સ્વીકારી શકાય નહીં
by Harsh Bhattby Harsh BhattTHALAPATHY VIJAY OPPPOSES CAA : ગૃહ મંત્રાલયએ નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA) 2019 ના નિયમો લાગુ કરી દેવામાં આવ્યા છે. સરકારે આ નિયમો લાગું કરવામાં માટે ચાર વર્ષ રાહ જોયા બાદ …
-
આંતરરાષ્ટ્રીય
CAA : અમેરિકામાં હિન્દુ સંગઠને CAA ના અમલ પર ખુશી વ્યક્ત કરી, કહ્યું- ‘પ્રતીક્ષા પૂરી થઈ’
by Dhruv Parmarby Dhruv ParmarCAA : ભારતમાં નાગરિકતા સંશોધન કાયદો અમલમાં આવ્યો છે. આ કાયદાનું નોટિફિકેશન સોમવારે બહાર પાડવામાં આવ્યું હતું. આ સાથે જ બહારથી ભારતમાં આવતા બિન-મુસ્લિમ લોકો માટે નાગરિકતાનો રસ્તો સાફ થઈ …