ભારતમાં 24 કલાકમાં કોરોનાના 18,840 કેસ, 43ના મોત, સક્રિય કેસની સંખ્યા 1.25 લાખને પાર છે. દેશમાં સારવાર હેઠળ દર્દીઓની કુલ સંખ્યા 1 લાખ 25 હજાર 28 પર પહોંચી ગઈ છે. છેલ્લા …
-
-
Homeરાષ્ટ્રીય
કોરોના કેસનો ફરી રાફડો ફાટ્યો, ચિંતા વધતા પીએમ મોદી મુખ્યમંત્રીઓ સાથે કરશે બેઠક
by Vipul Pandyaby Vipul Pandyaદેશમાં કોરોનાના સતત વધી રહેલા કેસ સરકાર માટે ચિંતાનું કારણ બની રહ્યા છે. રાજધાની દિલ્હી અને મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં વધારો થયો છે. આને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે દેશમાં …
-
રાષ્ટ્રીય
કોરોના કેસોમાં બે દિવસમાં 118 ટકા થયો વધારો, સરકાર આવી એક્શનમાં, જાહેર કરી એડવાઈઝરી
by Vipul Pandyaby Vipul Pandyaદિલ્હીમાં કોવિડ-19ના કેસોમાં ભારે ઉછાળો આવતા ફરી એકવખત ચિંતા પ્રસરી ગઈ છે. જેના પગલે દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (DDMA) શહેરમાં કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટેના પગલાં પર વિચારણા કરવા માટે …
-
ગુજરાત સહિત દેશભરમાં કોરોનાના કેસો ઘટી રહ્યા છે. કોરોના ઘટતા લોકો હવે રાહતનો શ્વાસ લઈ રહ્યા છે. રાજ્યમાં આજે કોરોનાના નવા 58 કેસ નોંધાયા છે. આજે પણ રાજ્યભરમાં કોરોનાથી એક …
-
ગુજરાત
રાજ્યના 11 જિલ્લામાં એક પણ કેસ નહીં, વડોદરા સિવાય ક્યાંય મૃત્યુ નહીં
by Vipul Pandyaby Vipul Pandyaગુજરાત સહિત દેશભરમાં હવે કોરોના વાયરસ સંપૂર્ણ નબળો પડ્યો હોય તેવું લાગી રહ્યું છે. જેના કારણે એવું પણ કહી શકાય કે કોરોનાની ત્રીજી લહેર પણ સંપૂર્ણ શમી ગઇ છે. છેલ્લા …
-
Homeગુજરાત
રાજ્યમાં કોરોનાના કેસમાં મોટો ઘટાડો, છેલ્લા 24 કલાકમાં 3897 કેસ નોંધાયા…
by Vipul Pandyaby Vipul Pandyaરાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો નોંધાયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3897 નોંધાયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાથી 19 લોકોના મૃત્યુ થયાં છે. ગુજરાતનો કોરોનાનો રિકવરી રેટ …
-
Homeગુજરાત
રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો, એક દિવસમાં 6,097 કેસ નોંધાયા
by Vipul Pandyaby Vipul Pandyaરાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત ઘટાડો નોંધાયો છે. રાજ્યમાં આજે એક દિવસમાં 6,097 કેસ નોંધાયા છે. જેની સામે 12,105 દર્દી સાજા થયા છે. જે રાહતની વાત છે. જો કે એક …
-
Homeગુજરાત
ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો, કોરોનાના નવા 7,606 કેસ નોંધાયા
by Vipul Pandyaby Vipul Pandyaગુજરાતમાં કોરોનાના કેસો ઘટતા જનતાને રાહત મળી છે. રાજ્યમાં કોરોનાના નવા 7,606 કેસ નોંધાયા છે. ગત રોજ કરતા કોરોનાના 1300 કેસ ઘટ્યા છે. રાજ્યમાં 13,195 દર્દીઓ કોરોનાને માત આપી સ્વસ્થ …