અહેવાલ તૌફિક શેખ છોડા ઉદેપુરમાં કોરોનાને લઈને સર્વે કામગીરી હાથ ધરવામાં આવી દેશના વિવિધ રાજ્યો સહિત ગુજરાતમાં પણ કોરોનાના કેસમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે સમગ્ર દેશમાં જાહેર …
-
-
રાષ્ટ્રીય
PM Modi : કોવિડ પછી, ભારતે અર્થવ્યવસ્થાની વધારી રફતાર, આ રીતે તે 3 વર્ષમાં શક્તિશાળી બન્યું ભારત
by Dhruv Parmarby Dhruv Parmarભારત હવે વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે. ટૂંક સમયમાં તે વિશ્વની 3જી સૌથી મોટી અર્થવ્યવસ્થા પણ બની જશે. કોવિડ-19 પછી, ભારતની અર્થવ્યવસ્થા ઝડપથી બદલાઈ ગઈ છે અને …
-
આંતરરાષ્ટ્રીય
Coronavirus : કોરોના વાયરસને લઈને મોટો ખુલાસો, અમેરિકાએ ચીન સાથે મિલાવ્યો હાથ…?
by Dhruv Parmarby Dhruv Parmarકોરોના મહામારી માટે ચીનને જવાબદાર ગણવામાં આવી રહ્યું છે. ઘણા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે કોરોના વાયરસ ચીનની વુહાન લેબથી સમગ્ર વિશ્વમાં ફેલાયો છે. હવે અમેરિકાએ કોરોના વાયરસ પર …
-
રાષ્ટ્રીય
કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કોરોનાના દર્દીઓને આપી ચેતવણી, તમે પણ ચેતી જજો
by Harsh Bhattby Harsh Bhattકેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ રવિવારે ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR)ના અભ્યાસને ટાંકીને જણાવ્યું હતું કે જેમને અગાઉ કોવિડ-19 ના ગંભીર રોગનો સામનો કરવો પડ્યો હતો તેઓએ હાર્ટ એટેક …
-
સ્પોર્ટ્સ
Asia Cup 2023 : એશિયા કપ 2023 પર કોરોનાનું સંકટ, આ 2 ખેલાડીયો થયા કોરોના પોઝિટિવ
by Hiren Daveby Hiren Daveપાકિસ્તાનની મેજબાનીમાં યોજાઈ રહેલો એશિયા કપ 2023 (Asia Cup 2023) 30 ઓગસ્ટથી શરૂ થશે અને ફાઇનલ 17 સપ્ટેમ્બરે રમાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપની પ્રખ્યાત મેચ શ્રીલંકામાં યોજાશે. ટૂર્નામેન્ટની …
-
અહેવાલ—સંજય જોશી, અમદાવાદ આજે અમદાવાદમાં આયોજિત કોન્ફરન્સ ‘રિસન્ટ એડવાન્સિસ એન્ડ કોન્ટ્રોવર્સીસ ઇન હેપેટોલોજી (રીચ)’માં ડોક્ટર્સે ગુજરાતમાં કોવિડ બાદ લીવર ફેઇલ અને લીવર કેન્સરના કેસમાં વધારો થયો હોવાનો મત વ્યક્ત કર્યો …
-
રાષ્ટ્રીય
વિદેશથી આવેલા 4 મુસાફરો કોવિડ પોઝિટિવ, પહેલા દિલ્હી પછી પટનાના બોધ ગયાના મુસાફરો
by Vipul Pandyaby Vipul Pandyaજ્યારે એક તરફ ભારત કોરોના સાથે બે-બે હાથ કરવાની તૈયારી કરી રહ્યું છે. બીજી તરફ કોવિડના કારણે વિદેશથી આવનારા મુસાફરોથી દેશને બચાવવાના તમામ શક્ય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. દરમિયાન …
-
Home
ભારતમાં કોવિડ-19 કેસમાં 45.4 ટકાનો ઉછાળો, 17,073 લોકો થયા સંક્રમિત
by Vipul Pandyaby Vipul Pandyaદેશમાં કોરોના ફરી ચિંતા વધારી રહ્યો છે. કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 17,073 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 21 લોકોના …
-
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા શનિવારે રેપિડ એન્ટિજેન ટેસ્ટમાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બીસીસીઆઈએ ટ્વિટર દ્વારા આ જાણકારી આપી છે. એ પણ જણાવ્યું કે કેપ્ટન રોહિત શર્મા હાલમાં …
-
કોરોના મહામારી દરમિયાન પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના જરૂરિયાતમંદ લોકો માટે ખૂબ જ સહાયક નીવડી હતી. અનેક લોકોનો આધાર બની હતી. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY) હેઠળ મફત રાશનનું …