અહેવાલ–શક્તિસિંહ રાજપુત,અંબાજી શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી ફરી એક વખત અંબાજી ખાતે આવનાર છે …
-
-
રાષ્ટ્રીય
Bageshwar Dham : દિવ્ય દરબારમાં યુવક સાથે બોલાચાલી, ‘બસોર’ શબ્દ બોલીને ધીરેન્દ્ર શાસ્ત્રી મુકાયા મુશ્કેલીમાં, FIR ની માંગ કરાઈ
by Dhruv Parmarby Dhruv Parmarબાગેશ્વર ધામના વડા પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની મુશ્કેલીઓ ફરી એકવાર વધી શકે છે. તાજેતરમાં રાજસ્થાનના સીકરમાં યોજાયેલી કથા દરમિયાન શાસ્ત્રીએ મંચ પરથી પ્રેમ મેળવવા આવેલા એક યુવકને ગુસ્સામાં કહ્યું હતું …
-
Read
બાગેશ્વરધામના પ્રમુખ ધીરેન્દ્ર શાસ્ત્રીને જાનથી મારી નાંખવાની ધમકી, આરોપીની ધરપકડ
by Vishal Daveby Vishal Daveબાગેશ્વર ધામના વડા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને સોશિયલ મીડિયા પર જાનથી મારી નાખવાની ધમકી આપનાર શખ્સની ધરપકડ કરી લેવામાં આવી છે.. આરોપીનું નામ અનસ અંસારી હોવાનું સામે આવ્યું છે.. જેઉત્તરપ્રદેશના રિથોરાનો …
-
પાકિસ્તાનની સીમા હૈદર (Seema Haider) અને ભારતના સચિનની લવ સ્ટોરી આજે સમગ્ર દુનિયામાં ચર્ચાનો વિષય બની છે. PUBG રમતા રમતા પ્રેમના ચક્કરમાં પડી ગયેલા સચીન અને સીમાની લવ સ્ટોરી (Sachin …
-
રાષ્ટ્રીય
UP News : ધીરેન્દ્ર શાસ્ત્રીની કથા દરમિયાન સુરક્ષાકર્મીઓએ ભક્તને માર માર્યો, VIdeo Viral
by Dhruv Parmarby Dhruv Parmarયુપીના નોઈડામાં બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીની કથા દરમિયાન એક ભક્તને માર મારવામાં આવ્યો હતો. કથા પંડાલમાં સુરક્ષાની જવાબદારી સંભાળતા લોકોએ ભક્તને એક પછી એક થપ્પડ મારી. પંડાલમાં તૈનાત સુરક્ષાકર્મીઓએ …
-
ગુજરાત
બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી વિરુદ્ધ રાજકોટ પોલીસમાં અરજી
by Vipul Pandyaby Vipul Pandyaબાબા બાગેશ્વરના ધીરેન્દ્ર શાસ્ત્રી વિરુદ્ધ અરજી હેમલ વિઠલાણીએ રાજકોટ પોલીસ કમિશનરને કરી અરજી હીપ્નોટાઇઝ કરીને 13000 રૂપિયા લીધા હોવાનો ઉલ્લેખ બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ મંદિર બનાવવા માટે ફાળો ઉઘરાવ્યો હતો રાજકોટમાં …
-
ગુજરાત
Rajkot : Bageshwar Baba લગ્ન ક્યારે કરશો? પં. Dhirendra Shastri એ આપ્યો આ જવાબ
by Viral Joshiby Viral Joshiબાબા બાગેશ્વરધામના પં. ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી હાલ ગુજરાતમાં છે. સુરત અને અમદાવાદના દિવ્ય દરબાર બાદ આજથી તેમનો રાજકોટમાં દિવ્ય દરબાર થવાનો છે. રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ (Dhirendra Shastri) BAPS સ્વામિનારાયણ મંદિરની …
-
ગુજરાત
તમારા સૌ પર ઉમિયા માતાના આશિર્વાદ બન્યા રહે : પં. ધીરેન્દ્ર શાસ્ત્રી
by Viral Joshiby Viral Joshiબાગેશ્વરધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી હાલ ગુજરાતમાં છે. અમદાવાદમાં આવતીકાલથી તેમનો દિવ્ય દરબાર થવાનો છે. આજે તેઓ અંબાજી દર્શન કરવા ગયા હતા જે બાદ તેઓ ઉમિયા ધામ ખાતે પહોંચ્યાં હતા અહીં …
-
ગુજરાત
Bageshwar Dham ના પં. ધીરેન્દ્ર શાસ્ત્રીએ જણાવ્યો પાગલોનો અર્થ, કહ્યું- પાગલો એટલે….
by Viral Joshiby Viral Joshiબાગેશ્વરધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી હાલ ગુજરાતમાં છે અને ગુજરાતમાં અનેક સ્થળોએ તેમના દિવ્ય દરબારનું આયોજન કરાયું છે. સુરતમાં બે દિવસિય દિવ્ય દરબાર બાદ અમદાવાદમાં આવતીકાલથી તેમનો દિવ્ય દરબાર થવાનો છે …
-
ગુજરાત
બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો રવિવારનો કાર્યક્રમ આવ્યો સામે, જાણો ક્યાં ક્યાં જશે બાબા
by Dhruv Parmarby Dhruv Parmarબાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી મા અંબાના દર્શનાર્થે અંબાજી જાય તેવી માહિતી સામે આવી છે. તારીખ 28 રવિવારના રોજ બાબા દાંતા હેલિપેડ પરથી હેલિકોપ્ટર મારફતે અંબાજી પહોંચશે. અંબાજીમાં બાબા ઇસ્કોન …