સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રમાં ફ્લોર ટેસ્ટના રાજ્યપાલના આદેશ પર સ્ટે મુકવાનો ઇનકાર કર્યો છે. જેથી આવતીકાલે મહારાષ્ટ્ર વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ થવા જઇ રહ્યો છે. જો કે ફ્લોર ટેસ્ટ પહેલા જ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રાજીનામું આપી દીધું છે. ઉદ્ધવ ઠાકરેએ ફેસબુક લાઈવ વડે મહારાષ્ટ્રના લોકોને સંબોધન કર્યું અને તે દરમિયાન તેમણે મુખ્યમંત્રીની ખુરશી છોડવાની જાહેરાત કરી હતી
-
રાષ્ટ્રીય
-
રાષ્ટ્રીય
ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો, મહારાષ્ટ્રમાં આવતી કાલે જ થશે ફ્લોર ટેસ્ટ, સુપ્રીમ કોર્ટનો નિર્ણય
by Vipul Pandyaby Vipul Pandyaમહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે આવતીકાલે મહારાષ્ટ્ર વિધાનસભામાં થનારા ફ્લોર ટેસ્ટને રોકવાનો ઇન્કાર કર્યો છે. આદેશ સંભળાવતા કોર્ટે કહ્યું કે અમે આવતીકાલના ફ્લોર ટેસ્ટને રોકવાના નથી. રાજ્યપાલ દ્વારા આપવામાં આવેલો બહુમત પરીક્ષણનો આદેશ ચાલુ રહેશે. કોર્ટે કહ્યું કે ધારાસભ્યોની અયોગ્યતાના મામલાના કારણે ફ્લોર ટેસ્ટ
-
રાષ્ટ્રીય
ઉદ્ધવ ઠાકરેએ હાર સ્વીકારી? ફ્લોર ટેસ્ટ પહેલા આપી શકે છે રાજીનામું : સૂત્ર
by Vipul Pandyaby Vipul Pandyaમહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ બુધવારે કેબિનેટની બેઠક યોજી હતી. આ બેઠક એવા સમયે થઈ જ્યારે સુપ્રીમ કોર્ટ ગુરુવારે ગૃહમાં ફ્લોર ટેસ્ટ કરાવવાના રાજ્યપાલના નિર્દેશ સામેની અરજી પર સુનાવણી કરી રહી હતી. જો કે, મીટિંગ દરમિયાન ઉદ્ધવ ઠાકરેના નિવેદનો પરથી એવું લાગે છે કે તેમણે હાર માની લીધી છે અને ગમે ત્યારે રાજીનામું આપી શકે છે.ઉદ્ધવ કેàª
-
રાષ્ટ્રીય
મહારાષ્ટ્રમાં ફ્લોર ટેસ્ટને લઇને સુપ્રીમમાં સુનવણી, જાણો ક્યા પક્ષ તરફથી શું દલીલ કરવામાં આવી?
by Vipul Pandyaby Vipul Pandyaમહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજકીય લડાઈ સુપ્રીમ કોર્ટના દ્વારે પહોંચી છે. રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ ઉદ્ધવ સરકારને ફ્લોર ટેસ્ટ માટે નોટિસ આપ્યા બાદ શિવસેનાએ તેને સુપ્રીમ કોર્ટમાં પડકારી છે. શિવસેનાની આ અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. જેમાં નક્કી થશે કે આવતી કાલે મહારાષ્ટ્ર વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ થશે કે નહીં. વાંચો અપડેટ…શિવસેના વતી અભિષેક મુન સિંઘવી હાજર થયાઅ
-
રાષ્ટ્રીય
ફ્લોર ટેસ્ટ પહેલા શિંદેનો હુંકાર, કહ્યું – અમારી પાસે બે તૃતિયાંશ બહુમતી, સરળતાથી જીતી જઈશું
by Vipul Pandyaby Vipul Pandyaશિવસેનાના બળવાખોર ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી એકનાથ શિંદેએ ફરી દાવો કર્યો છે કે તેમની પાસે 50 ધારાસભ્યોનું સમર્થન છે. તેમણે કહ્યું કે અમને ફ્લોર ટેસ્ટને લઈને કોઇ ચિંતા નથી. અમારી પાસે બે તૃતિયાંશ ધારાસભ્યોની બહુમતી છે. શિંદેએ દાવો કર્યો હતો કે આવતીકાલે મહારાષ્ટ્ર વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ અમે સરળતાથી જીતી જઈશું. તેમણે ફરી એકવાર શિવસેના અને બાળાસાહેબનું નામ લીધું અને કહ્યું કે શ