ગૌ પ્રેમીઓ તો તમે બહુ જોયા હશે. પણ જો અમદાવાદમાં રહેતા એક કરોડપતિ ગાયોને જેટલો પ્રેમ કરે છે તે જોયા પછી તમે કહી ઉઠશો કે આનાથી મોટા ગૌપ્રેમી મળવા મુશ્કેલ…
-
-
ગુજરાત
ફળોના રાજાનું આગમન, પોરબંદર યાર્ડમાં રોજ પ૦૦ બોક્સ કેરીની આવક
by Vipul Pandyaby Vipul Pandyaઅહેવાલ–કિશન ચૌહાણ, પોરબંદર ફળોનો રાજા કેરીની ઉનાળાની સિઝનમાં આવક થતી હોય છે. હાલ પોરબંદરના માર્કેટીંગ યાર્ડમાં નિયમીત પ૦૦થી ૬૦૦ બોક્સ કેરીની આવક નોંધાઇ રહી છે. પોરબંદરવાસીઓ ગીર તાલાલા કરતા પોરબંદર…
-
ગુજરાત
શું તમારું વજન વધી ગયું છે? ઓછું કરવા માંગો છો તો આ ફળોને તમારા ડાયટમાં કરો સામેલ
by Vipul Pandyaby Vipul Pandyaઆજના સમયમાં જે રીતે લોકો આરામદાયક જીવનશૈલી (Lifestyle)માં જીવી રહ્યા છે તે તેમના મોટા થવા પાછળનું સૌથી મોટું કારણ છે. આજે દુનિયામાં મોટાભાગના લોકો સ્થૂળતાનો શિકાર બની રહ્યા છે. વજન ઘટાડવા માટે લોકો વિવિધ પદ્ધતિઓ અપનાવે છે. પરંતુ વજન ઓછું કરવું ખૂબ જ મુશ્કેલ કામ છે, જેના કારણે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. વજન વધવાથી સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓ થઈ શકે છે. વજન ઘટાડવા માટે તમારે તમારા
-
ગુજરાત
આંખો અને બ્લડ પ્રેશરની હઠીલી સમસ્યામાં રામબાણ સાબિત થાય છે આ ફળ
by Vipul Pandyaby Vipul Pandyaકિવી (Kiwi)શરીર માટે ખૂબ ફાયદાકારક છે. કિવી ખાવામાં જેટલું જ ટેસ્ટી છે, તેટલું જ આરોગ્ય માટે પણ ફાયદાકારક છે. કિવીમાં ભરપુર માત્રામાં વિટામિન (Vitamins) અને મિનરલ્સ (Minerals) હોય છે. જે સ્વાસ્થ માટે ખુબ લાભકારક છે. ભૂખરા રંગની છાલવાળું કિવી અંદરથી નરમ અને લીલા રંગનું હોય છે, જેમાં અંદર ઝીણાં ઝીણાં કાળા સીડ્સ પણ હોય છે.આ ફળ સ્વાદમાં થોડું ગળ્યુ અને ખટ્ટમીઠું છે.દિવસ દરમિયાન 2 કિવી ખાવાથી હાઈ બ્લડ પà«
-
ગુજરાત
એવું કયું ફળ જેને બારેમાસ ખાઈ શકાય? કોઈને કહી ન શકાય તેવી આ બીમારીનો અક્સીર ઈલાજ
by Vipul Pandyaby Vipul Pandyaફળોને કાપીને ખાવાથી પોષકતત્વો નાશ પામે છેફળોને કાપ્યા બાદ અથવા તો કાપ્યાના બાદ લાંબા સમય સુધી પ્રકાશના સંપર્કમાં રહે છે ત્યારે તેનું પોષણ સમાપ્ત થઈ જાય છે. સૂર્યપ્રકાશ, ગરમી અને પાણી એ ત્રણ પરિબળો છે જે ફળોમાં પોષકતત્ત્વોની ઉણપનું કારણ બને છે. ફળોમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. જો ફળો લાંબા સમય સુધી હવાના સંપર્કમાં રહે તો તેમાં રહેલું વિટામિન સી ઉડી પણ થઈ શકે છે.બને ત્યાં
-
સામાન્ય રીતે કેટલાક ફળો તેમજ શાકભાજી એવાં હોય છે, જેને અગાઉથી સમારીને નથી રાખી શકાતા. કારણ કે તેને સમારીને રાખવાથી તે કાળા પડી જાય છે. પરંતુ કેટલીક એવી ટીપ્સ છે જેનાથી આ ચીજોને કાળી પડવાથી બચાવી શકાય છે. ઘણી વખત કેટલીક જગ્યાએ અથવા તો ક્યાંક બહાર જવાનું થાય અને ત્યાં કેટલાક ફળો કાપીને લઈ જવાના થાય ત્યારે તેને લાંબો સમય સુધી ફ્રેશ રાખવાની કેટલીક ટીપ્સ છે, જેને અનુસરવાથી તમે આ ચીજોનà«
-
અમુક ખાદ્ય ચીજોના ભાવમાં વધારો થવાને કારણે મે મહિનામાં કૃષિ અને ગ્રામીણ કામદારો માટે છૂટક ફુગાવો વધીને અનુક્રમે 6.67 ટકા અને 7.0 ટકા થયો હતો. શ્રમ બ્યુરોએ સોમવારે એક નિવેદનમાં આ માહિતી આપી. તદનુસાર, કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (CPI) પર આધારિત કૃષિ મજૂર માટેનો ફુગાવો મે 2022 માં 6.67 ટકા હતો. ગ્રામીણ કામદારો માટે સીપીઆઈ આધારિત ફુગાવાનો દર મે મહિનામાં 7.0 ટકા હતો. એપ્રિલ 2022માં આ દર અનુક્રમે 6.44 ટકા અનà
-
ગુજરાત
થાકને ચપટી વગાડતા જ દૂર કરવાનો ગુણ છે આ ફળમાં, પણ ચોમાસામાં ખાશો તો મળશે ડબલ ફાયદા
by Vipul Pandyaby Vipul Pandyaમોસમી ફળોનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે ખૂબ લાભકારી છે, એવું હંમેશાં ડૉક્ટર્સ અને એક્સપર્ટ કહેતા રહેતા હોય છે. દરેક ફળોના સેવનથી આપણને જુદા જુદા પ્રકારના ફાયદા મળતા રહે છે. ત્યારે ઉનાળામાં કેરીની સાથે એક એવું પણ ફળ આવે છે, જેના ઘણા ફાયદાઓ છે. ડિહાઇડ્રેશન અને થાકને ચપટીમાં દૂર કરી દેવાના ગુણ આ મીઠા અને નાનકડા ફળમાં છે. સાથે જ લો-કેલરી અને લો-ફેટ હોવાથી વજન ઉતારવા માટે પણ ફાયદાકારક છે
-
ધર્મ ભક્તિ
એક સાથે અનેક ફળ આપનારું છે આ વ્રત કરશો તો દરેક મનોકામના થશે પૂર્ણ
by Vipul Pandyaby Vipul Pandyaહિન્દુ ધર્મમાં પ્રદોષ વ્રતનું ઘણું મહત્વ છે. જેઠ માસનું શુક્લ પક્ષનું પ્રદોષ વ્રત, બીજા શબ્દોમાં કહીએ તો રવિ પ્રદોષ વ્રત આ વર્ષે 12મી જૂને છે. આ દિવસે બે શુભ યોગ બની રહ્યા છે. એક શિવયોગ અને બીજો સિદ્ધયોગ. આ બંને યોગ શુભ કાર્યો માટે સારા માનવામાં આવે છે. આ દિવસ શિવને સમર્પિત છે. શિવજીની આરાધના કરવાથી બધી પરેશાનીઓ દૂર થાય છે.એવું માનવામાં આવે છે કે આ દિવસે મહાદેવ અને સૂર્ય ભગવાનના સંયુàª
-
Recipe
કાપેલા ફળો કાળા ન પડે અને લાંબા સમય સુધી Fresh રહે તેવી સિક્રેટ Tricks…
by Vipul Pandyaby Vipul Pandyaસામાન્ય રીતે બંને ત્યાં સુધી તાજી ચીજે જ ખાવાનો આગ્રહ દરેક રાખતા હોય છે. તેથી ફળોને પણ લાંબા સમય સુધી કાપેલા ન રાખવા જોઇએ. પણ ક્યારેક એવું કરવું પણ પડે તો તેની તાજગી માટે તમે કેટલીક સાવધાની ચોક્કસ રાખી શકો છો. કાપેલા ફળોને લાંબો સમય સુધી તાજા રાખી શકો છો, ફક્ત અજમાવો આ Tricks…સફરજનજો તમે સફરજન કાપો છો અને તેને લાંબા સમય સુધી તાજા રાખવા છે, તો તેના ટૂંકડા પર એપલ સાઇડર વિનેગર લગાવી કન્ટેનર