તાલાલાના ગુંદરણ ગામે કાળીધારની સીમમાંથી હથિયારોની ફેક્ટરી ઝડપાઇએસઓજીએ ગેરકાયદેસર હથિયારોની ફેક્ટરી ઝડપી પાડીદેશી બનાવટની બંદૂક 4, જીવતા કારતૂસ 13, તલવાર, ધારિયા, છરી, ગુપ્તી, કુહાડા, ફારસી મળીને કુલ ૨૩ જેટલા ધારદાર હથિયારો મળી આવ્યા…હથિયાર બનાવવા માટેનું કટર અને વેલ્ડીંગ મશીન પણ કબ્જે કર્યુંએસઓજી પોલીસે એક શખ્સની કરી ધરપકડ…સૌરાષ્ટ્રમાં હથિયાર રાખવાનો ભારે ક્રેઝ જોવા મળી રહà
-
-
ગુજરાત
ગીર સોમનાથ જિલ્લાના આજોઠા ગામમાં 25 શ્વાનને કૃરતાપૂર્વક મોતને ઘાટ ઉતારાયા
by Vipul Pandyaby Vipul Pandyaગીર સોમનાથ (Gir Somnath) જિલ્લાના વેરાવળ તાલુકાના આજોઠા ગામમાં 25 શ્વાન (Dog)ને મોતને ઘાટ ઉતારી દેવાતા ખળભળાટ મચી ગયો છે. આ ઘટનાના પગલે જીવદયાપ્રેમીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે. 25 જેટલા શ્વાનને મોતને ઘાટ ઉતારી દેવાયાક્રુરતાની હદ પાર કરતા મનુષ્યોનું એક રાક્ષસી કૃત્ય સામે આવ્યું છે. જેમાં આજોઠા ગામમાં સમુહ લગ્ન નિમિતે સફાઈ અભિયાનના નામે ગામને શ્વાન મુક્ત બનાવવાનું અભિયાન ચલાવી 25 જેટલા શ્વાàª
-
GujaratElectionResultગુજરાત
રાજ્યના આ વિસ્તારમાં માત્ર એક જ વ્યક્તિ કરશે મતદાન, તંત્રએ ઉભુ કર્યું મતદાન મથક
by Vipul Pandyaby Vipul Pandyaગુજરાત વિધાનસભાની ચૂંટણી(Gujarat Assembly Elections)ને લય રાજ્યના રાજકારણમાં ગરમી આવી છે. આગામી 1 ડિસેમ્બરે પ્રથમ તબક્કાનું મતદાન હાથ ધરાશે ત્યારે અમે આપને આજે એક એવા મતદાતા સાથે રૂબરૂ કરાવી શું છે ત્યારે સમાચાર મળી રહ્યા છે કે જે મતદાતા (voter)પોતાના મતાધિકારને લય વિશ્વ પ્રસિદ્ધ બન્યા છે. કોણ છે આ મતદાતા. અને શા માટે તેણે વિશ્વમાં મતાધિકારને લય આગવી ઓળખ ઉભી કરી છે.આજે આપણે વાત કરી રહ્યા છીએ એક એવા મત
-
GujaratElectionResultગુજરાત
ચૂંટણી પહેલા કોંગ્રેસને આજે વધુ એક ઝટકો, MLA ભગા બારડ છોડશે કોંગ્રેસનો હાથ
by Vipul Pandyaby Vipul Pandyaગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Elections)પહેલા કોંગ્રેસ(Congress)ને વધુ એક મોટો ઝટકો લાગી શકે છે. ત્યારે સમાચાર મળી રહ્યા છે કે કોંગ્રેસના ધારાસભ્ય ભગા બારડ (Bhaga Barad) ભાજપમાં આવતી કાલે કેસરીઓ ધારણ કરશે. ભગા બારડ તાલાળાના ધારાસભ્ય છે. જે પોતાના પંથકમાં બહોળી લોકચાહના ધરાવે છે. કોંગ્રેસના આ કદાવર નેતા છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસથી નારાજ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. તેઑ આવતીકાલે સવારે કમલà
-
ગુજરાત
પરિવારના વધુ બે લોકો હત્યાકાંડમાં સામેલ હોવાનું ખુલ્યું, પોલીસે કરી ધરપકડ
by Vipul Pandyaby Vipul Pandyaગુજરાત ફર્સ્ટના અહેવાલની અસરબાળકીની સગી ફોઈએ હત્યાકાંડની આપી હતી પ્રેરણાપુરાવાનો નાશ કરવા બદલ બાળકીના દાદા બન્યા આરોપીગીરસોમનાથ જિલ્લાના ધાવા ગામે ધૈર્યા નામની 14 વર્ષીય બાળકીની તાંત્રિક વિધિથી હત્યા કરાઈ હોવાના ગુજરાત ફર્સ્ટના ઈન્વેસ્ટીગેશન રિપોર્ટીંગ બાદ બાળકીના પિતા અને મોટા પપ્પાની પોલીસે ધરપકડ કરી હતી. જે બાદ આ હત્યાકાંડમાં પરિવારના વધુ બે લોકો હત્યાકાંડમાં સામેલ
-
ગુજરાત
જાત મહેનત જિંદાબાદ,તંત્રએ સામે ન જોયું તો ગામ લોકોએ જાતે પુલ બનાવવાનું શરુ કર્યુ
by Vipul Pandyaby Vipul Pandyaગીરસોમનાથના એક ગામમાં ગામલોકોએ જાત મહેનત જિંદાબાદનું સુત્ર સાર્થક કર્યુ છે. વર્ષોથી બ્રિજની કામ કરી રહેલા આ ગ્રામજનોની માંગ પુરી ન થતા આખરે તેમણે પોતાના ખર્ચે જ શક્તિ પ્રમાણેનો નાનો બ્રિજ તૈયાર કરવાનું બિડુ ઝડપ્યું છે.15થી વધુ ગામોના લોકો પરેશાન ગીર સોમનાથના ગીર ગઢડા તાલુકાના કાંધી ગામમાં રાવળ નદી પર બ્રિજ ન હોવાના કારણે 15 થી વધુ ગામોના લોકો હેરાન થઇ રહ્યા છે. વારંવાર સરકાર પાà
-
ગુજરાત
શાળામાં સાફ-સફાઈ કરવાની ના પાડતા વિદ્યાર્થીને 200 ઉઠક-બેઠકની સજા, જાણો સમગ્ર મામલો
by Vipul Pandyaby Vipul Pandyaઉનામાં (Una) શાળાના શિક્ષકની નિર્દયતા સામે આવી છે. શાળાના શિક્ષકને વિદ્યાર્થીને આકરી સજા ફટકારતા હોસ્પિટલમાં એડમિટ કરવાની ફરજ પડી છે. જ્યારે આ મામલે શાળાના આચાર્ય અજાણ હતા અને તેમને આ મામલે પુછતા તેમણે લુલો બચાવ કર્યો હતો.સ્કૂલમાં વિદ્યાર્થીએ સફાઈની ના પાડતા શિક્ષક આકરી સજા ફટકારી છે. સફાઈની ના પાડ્યા બાદ શિક્ષકે (Teacher) વિદ્યાર્થીને 200થી વધુ ઉઠક-બેઠકની આકરી સજા કરાવતા વિદ્યાર્થીની
-
એક્સક્લુઝીવ
જે દીકરીએ પિતાને અઢળક પ્રેમ કર્યો તે જ પિતા નિષ્ઠુર બન્યો…
by Vipul Pandyaby Vipul Pandyaગીર સોમનાથ (Gir Somnath) જીલ્લાના તાલાલા તાલુકાના ધાવા ગામે માસૂમ દીકરીની ચઢાવાયેલી બલિના કિસ્સાએ સમગ્ર દેશને હચમચાવી દીધું છે. આ બાળકીને તેના પિતા અને કાકાએ જ બલિ ચઢાવી હતી. જો કે આ માસૂમ બાળકી તેના પિતાને અઢળક પ્રેમ કરતી હતી પણ તેનો નિષ્ઠુર પિતા બાળકીને બલિ ચઢાવતા પણ ચુક્યો નથી. બાળકીએ તેના પિતાના જન્મદિવસ પર સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતા પણ તેના નિર્દયી પિતાએ તેની હત્યા કરી હતીઅંધશ
-
એક્સક્લુઝીવગુજરાત
ગીર સોમનાથના ધાવાની ચકચારી ઘટના, જેણે ગુજરાત ફર્સ્ટના પ્રતિનિધિને પણ રડાવી દીધા, Video
by Vipul Pandyaby Vipul Pandyaઆજે આપણે 21મી સદીમાં જીવી રહ્યા છીએ. જેને ટેકનોલોજીનો યુગ કહેવાય છે ત્યારે આજે પણ ઘણી જગ્યાએ અંધશ્રદ્ધા જીવંત હોય તેવું દેખાઇ રહ્યું છે. તાજેતરમાં ગુજરાત ફર્સ્ટની ટીમે એક ઘટના કે જેમા એક માસૂમ બાળકીને અંધશ્રદ્ધાનો ભોગ બનવું પડ્યું છે તેને ઉજાગર કરી આજના યુગનો માનવી આજે પણ કેવા વિચાર ધરાવે છે તે જનતા સમક્ષ લાવવાનો પ્રયત્ન કર્યો છે. આપ સૌ જાણો જ છો કે, ગુજરાત ફર્સ્ટની ટીમે ગઇકાલ (બુધ
-
એક્સક્લુઝીવ
ગીર સોમનાથમાં વળગાડની વિધિના નામે બાળકીને મોતને ઘાટ ઉતારાઇ હતી..
by Vipul Pandyaby Vipul Pandyaગુજરાત ફર્સ્ટના ઈન્વેસ્ટિગેટિવ રિપોર્ટિંગની અસરગીર સોમનાથમાં અંધશ્રદ્ધામાં લેવાયો બાળકીનો ભોગવળગાડની વિધિના નામે બાળકીને મોતને ઘાટ ઉતારીતાર અને લાકડી વડે બાળકીને માર્યો હતો ઢોર મારવાળમાં લાકડી બાંધી બાળકીને ભૂખી તરસી બેસાડી હતીબાળકીનું મૃત્યુ થયા બાદ પ્લાસ્ટીકમાં વીંટી અંતિમવિધિ કરીગીર સોમનાથ (Gir Somnath) જીલ્લાના તાલાલા તાલુકાના ગીર ધાવા ગામે નવરાત્રિના આઠમા દિવસે દિકરીàª