વિવિધ દેશોમાં મંકીપોક્સના કેસ વધી રહ્યા છે. મંકીપોક્સના વધતા જોખમને ધ્યાનમાં રાખીને, ભારતીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે માર્ગદર્શિકા બહાર પાડી છે. જો કે, અત્યાર સુધી ભારતમાં આ રોગનો એક પણ કેસ નોંધાયો નથી. આ હોવા છતાં, સરકાર સાવચેતીના સ્તર પર કોઈ બેદરકારી ઇચ્છતી નથી. આ જ કારણ છે કે મંત્રાલયે માર્ગદર્શિકા જાહેર કરી છે જેથી રોગ અથવા તેના લક્ષણો વિશે કોઈ ગેરસમજ ન થાય. ઉપરાંત, જà
-
-
Home
શું ખરેખર કોરોનાથી 40 લાખ લોકોના મોત થયા ? WHOની ગણતરી પદ્ધતિને લઈને ભારત સરકાર નારાજ
by Vipul Pandyaby Vipul Pandyaછેલ્લા અનેક મહિનાઓથી વિશ્વભરમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો
છે. હજુ પણ કોરોના અનેક દેશોમાં કહેર વર્તાવી રહ્યો છે. WHO દ્વારા કોરોનાના મોતને લઈને કરવામાં
આવેલા સર્વે અને પદ્ધતિને લઈને ભારત સરકાર નારાજ છે. ભારત સરકારે આ પદ્ધતિ પર સવાલ
ઉઠાવ્યા છે. એક બાજુ GCTMના શિલાન્યાસ પ્રસંગે મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ જુગનાથ અને
વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના ડાયરેક્ટર ડૉ. ટેડ્રોસ ભારતના પ્રવાઠ-
રાષ્ટ્રીય
ક્યારેય વિચાર્યું નહીં હોય તેવું થશે ભારતમાં, જી હા હવે તમને તમારા શહેરમાં જોવા મળશે ‘ઉડતી બસ’
by Vipul Pandyaby Vipul Pandyaકેન્દ્ર સરકારમાં રોડ અને ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર નીતિન ગડકરીએ
એવું કામ કર્યું છે જેની ભારતમાં કલ્પના પણ ન થઈ શકે. ઈલેક્ટ્રિક વાહનમાંથી
હાઈડ્રોજન દેશમાં લાવવાનો શ્રેય માત્ર નીતિન ગડકરીને જ જાય છે. પરંતુ હવે તેઓ આવી
યોજના લઈને આવ્યા છે. જે જાણીને તમે પણ ચોંકી જશો. તેમણે સંસદ સત્ર દરમિયાન કહ્યું
હતું કે ટુંક સમયમાં તેઓ ભારતીયોને એર બસમાં મુસાફરી પણ કરાવશે. નીતિન ગડકરીએ
તાજેતરમાં ‘à -
ભારતના નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ગુરુવારે એર બબલ વ્યવસ્થા હેઠળ ભારત અને યુક્રેન વચ્ચેની ફ્લાઇટ્સ અને સીટોની સંખ્યા પરના નિયંત્રણો હટાવ્યા છે. હવે ગમે તેટલી ફ્લાઈટ્સ અને ચાર્ટર ફ્લાઈટ્સ ઓપરેટ કરી શકાશે. મંત્રાલય દ્વારા શેર કરવામાં આવેલી માહિતીમાં કહેવામાં આવ્યું છે કે, તેમણે વિદેશ મંત્રાલય સાથે સંકલન કરી રહ્યું છે.યુધ્ધની પરિસ્થિતિ વચ્ચે યુક્રેનમાં ફસાયેલા ભારતના વિદ્યારà«