રાજકોટ પોલીસ કમિશનરની મુશ્કેલીમાં વધારો થઇ શકે છે. ધારાસભ્ય બાદ હવે રાજ્યસભાના સાંસદે પણ રાજકોટ પોલીસ કમિશનર પર નિશાન તાક્યું છે. સાંસદ રામ મોકરીયાએ ધારાસભ્ય ગોવિંદ પટેલની વાતને સમર્થન આપ્યું. રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ જમીનો ખાલી કરાવવા અને તેના સેટીંગમા રચ્યાપચ્યા રહેતા હોવાના આક્ષેપોને સમર્થન આપ્યું છે. રાજ્યસભાના સાંસદ રામ મોકરીયાએ કહ્યું કે, ‘રાજકોટ પોલીસ કમિશનàª
-
-
ગુજરાત
રાજકોટ પોલીસ કમિશનર પર લાખોના ભ્રષ્ટાચારનો ધારાસભ્ય ગોવિંદ પટેલનો સંગીન આરોપ
by Vipul Pandyaby Vipul Pandyaરાજકોટના ધારાસભ્ય ગોવિંદ પટેલે ગૃહમંત્રી હર્ષ સંઘવીને લખેલા પત્રથી ભારે ખળભળાટ મચ્યો છે.. ધારાસભ્ય ગોવિંદ પટેલે રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ પર ગંભીર આરોપ કર્યા છે કે કરોડોના ચીટીંગ કેસમાં FIR નથી કરી. અને ઉઘરાણીની જે પણ રકમ આવે તેમાં 15 ટકાનો ભાગ માંગ્યો હોવાનો સણસણતો આરોપ કર્યો છે.ગોવિંદ પટેલના પત્રમાં એ વાતનો ઉલ્લેખ છે કે મહેશ સખીયા સાથે રૂપિયા 15 કરોડનુ ચીટીંગ થયેલુ છે, જà«
-
ગુજરાત
‘ગુજરાત ફર્સ્ટ’ પરિવાર માથે દુ:ખની ઘડી. પત્રકાર ભાવિક આચાર્યનું આકસ્મિક નિધન થતાં મીડિયા જગતમાં ઘેરા શોકની લાગણી.
by Vipul Pandyaby Vipul Pandya‘ગુજરાત ફર્સ્ટ’ ટીમના સાથી મિત્ર ભાવિક આચાર્યનું આકસ્મિક નિધન સહુ કોઈને ચોંકાવનારું છે. એક દિવસ અગાઉ જ ઓફિસમાં પૂજા-યજ્ઞમાં હસતા મોંએ સહુની સાથે જોડાનારા ભાવિક આચાર્ય બીજે દિવસે સવારે તો દુનિયામાં પણ હાજર નહીં હોય એવું કોણે ધાર્યું હશે. પણ હરિ ઈચ્છા બળવાન એ ન્યાયે એ સત્ય હવે સહુએ સ્વીકારવું જ રહ્યું કે મીડિયા જગતમાં સ્વભાવે શાંત એવા ભાવિક આચાર્ય હવે હયાત નથી.બીજી ફેબ્રુઆરીએ સંસ