ગૃહમંત્રી હર્ષ સંઘવી આજે નવસારી ખાતે ના જૈન દેરાસર ખાતે યોજાઇ રહેલ શ્રી વીર નિર્માણ મહોત્સવમાં હાજરી આપી હતી અને જૈન સમાજના ગુરૂના આશીર્વાદ મેળવ્યા હતા જ્યાં ઉપસ્થિત લોકો ને …
-
-
દિવાળીના તહેવારોમાં જ રાજ્ય સરકારે રાજ્યના જેલ વિભાગના કર્મચારીઓને મોટી ભેટ આપી છે. રાજ્ય સરકારે જેલ કર્મીઓના ભથ્થામાં વધારો કર્યો છે. રાજ્ય સરકારના નિર્ણયથી જેલના કર્મચારીઓમાં ખુશીનો માહોલ છવાયો છે.મુખ્યમંત્રી …
-
-
-
દિવાળીને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહી ગયા છે ત્યારે સુરતીઓ દિવાળીની ધૂમ ખરીદી કરી રહ્યા છે.આજે વોકલ ફોર લોકલમાં પટોળાના કારિગરોની વાત કરીએ જેમાં એક પટોળા બનતા 4 મહિનાનો …
-
ગુજરાત રાજ્યમાં આજથી ત્રણ દિવસ ફરી માવઠાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે. વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 5, 6 અને 7 એપ્રિલે કમોસમી વરસાદ ખાબકી શકે …
-
-
રાજકોટ
ગુજરાત રાજ્યની “નારી અદાલત”ની વિચારધારા સમગ્ર દેશ માટે બન્યું રોલ મોડલ
by Vipul Pandyaby Vipul Pandya“સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌના વિશ્વાસ”ના ધ્યેયમંત્ર સાથે ગુજરાત રાજ્ય નાગરીકોના ઉત્થાન માટે હંમેશા આગવી વિચારધારા સાથે કામગીરી કરી રહ્યું છે. અને તેના જ કારણે આજે ગુજરાત રાજ્ય અનેક …
-
ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સરકારના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ આજે શુક્રવારે રૂ.3.01 લાખ કરોડનું બજેટ રજૂ કર્યું હતું. આ બજેટમાં જનતા માટે ઘણા સારા મુદ્દાઓ જોવા મળ્યા છે. ખાસ કરીને જનતા પર …
-
ગાંધીનગર
નાણામંત્રી કનુભાઈ દેસાઈની ‘Budget પોથી’ માં જનતાને શું મળ્યું?
by Vipul Pandyaby Vipul Pandyaગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રચંડ જીત મેળવ્યા બાદ ભૂપેન્દ્ર સરકારનું આ પહેલું બજેટ છે. જેને નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ ગૃહમાં રજૂ કર્યું. ભૂપેન્દ્ર પટેલ સરકારના બીજી વાર ચૂંટાયા બાદ સતત બીજીવાર …