લોકસભા 2024 ની ચૂંટણીનું રણશિંગું ફૂંકાઈ ગયું છે. લોકસભાની ચૂંટણી નજીક આવતા ગુજરાત ભાજપમાં વિવાદોનું વંટોળ શરૂ થવા પામ્યું છે. ગુજરાત લોકસભા ચૂંટણી 2024 ને લઈ રાજકારણ ગરમાયું છે. ભારતીય …
-
-
ગુજરાત
AMRELI : ઉમેદવાર જાહેર થયા બાદ ઉકળતા ચરુ જેવી સ્થિતિ, ભાજપના જ બે જુથ આવ્યા સામ-સામે
by Harsh Bhattby Harsh Bhattઅમરેલી ( AMRELI ) લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર જાહેર થયા બાદ ઉકળતા ચરુ જેવી સ્થિતિ વચ્ચે આજે રાજુલા ખાતે લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ભરત સુતરીયાનો અભિવાદન સમારોહ યોજાયેલો હતો. જેમાં …
-
ગુજરાત
JUNAGADH : લોકસભાના ભાજપના ઉમેદવારને લઇ વિવાદ વકર્યો, રાજેશ ચુડાસમાને બદલવા રજુઆત
by Harsh Bhattby Harsh Bhattજૂનાગઢ ના લોકસભાના ભાજપ ઉમેદવારને લઇ વિવાદ ભાજપના જૂના અગ્રણીએ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલને લખ્યો પત્ર જૂનાગઢ સંસદીય વિસ્તારના ઉમેદવાર રાજેશ ચુડાસમાને બદલવા રજુઆત જૂનાગઢ અગ્રણી અશ્વિન મણિયારએ પત્ર …
-
Gandhinagar : સોમવારે રાત્રે દોઢ વાગે બે લીટીમાં રાજીનામુ આપી દેનારા સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર પ્રદેશ મોવડી મંડળ સાથેની બેઠક બાદ આખરે માની ગયા છે અને તેમનું રાજીનામું પાછું ખેંચી …
-
ગુજરાત
જાણો શું છે ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલના ઘર્ષણનો ઘટનાક્રમ, વાંચો અહેવાલ
by Harsh Bhattby Harsh Bhattઅમદાવાદમાં આવેલી ગુજરાત યુનિવર્સિટીના હોસ્ટેલમાં બનેલા બનાવમાં હુમલો અને તોડફોડની ઘટના બની હતી. આ ઘટનામાં ટોળાએ સૂત્રોચ્ચાર કર્યા હતા અને પથ્થરમારો કર્યો હતો. વિદ્યાર્થીઓ યુનિવર્સિટી હોસ્ટેલમાં રહેતા હતા અને શનિવારે …
-
ગુજરાત
AHMEDABAD : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અત્યાધુનિક 300 નવી બસોનું લોકાર્પણ કર્યું
by Harsh Bhattby Harsh Bhattલોકસભાની ચૂંટણીનું રણશિંગુ હવે ફૂંકાઈ ગયું છે. લોકસભાની ચૂંટણીમાં હવે ગણતરીના જ દિવસો બાકી છે. ત્યારે આજરોજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અમદાવાદ ખાતે પહોંચ્યા હતા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જીએમડીસી …
-
ગુજરાતની રાજનીતિના ચાણક્ય અને ભારતીય જનતા પાર્ટીના સેનાપતિ સમાન પ્રદેશ અધ્યક્ષ સી. આર પાટીલ આજે તેમનો 70 મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. લોકસેવાના કાર્યમાં પોતાનું જીવન ખપાવી દેનાર ગુજરાત ભાજપના …
-
ગુજરાત
CAA : ‘પાકિસ્તાનમાં મહિલાઓ પ્રત્યે ખૂબ જ ખરાબ વ્યવહાર કરાય છે…’, શરણાર્થી પરિવારોની વ્યથા
by Vipul Senby Vipul Senકેન્દ્ર સરકાર દ્વારા નાગરિકતા સંશોધન કાયદો (CAA) અમલમાં લવાયો છે. આ કાયદા હેઠળ પાકિસ્તાન (Pakistan), બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના બિન-મુસ્લિમ શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપવામાં આવશે. ત્યારે, ભારતીય નાગરિકતા માટે રાહ જોઈ …
-
ગુજરાત
Gujarat Police News: ગુજરાત પોલીસ દ્વારા દીક્ષાંત સમારોહનું કરાયું આયોજન, કલોકને મળી ખાસ ભેટ
by Aviraj Bagdaby Aviraj BagdaGujarat Police News: આજરોજ ગાંધીનગર (Gandhinagar) ના કરાઈમાં Gujarat Police ની અધ્યક્ષતામાં દીક્ષાંત પરેડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ પ્રસંગે Police કર્મીઓ દ્વારા કલા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. …
-
CR Patil : ગુજરાતમાં (Gujarat) પહેલીવાર રાજ્ય સરકાર દ્વારા ‘યુવા સાંસદ-2024’ (Yuva MP-2024) કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીનગરના (Gandhinagar) મહાત્મા મંદિર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં 83 યુનિવર્સિટીના 550 જેટલા યુવાનોને …