વિરમગામ અંધાપા કાંડમાં હવે નવી ખૂબ જ ચોંકાવનારી માહિતી સામે આવી રહી છે. વિરામગામ અંધાપા કાંડ મામલે SIT ની રચના કરવામાં આવી હતી. જેમાં હવે આ ઘટનાની તપાસ માટેની SIT …
-
-
ગુજરાત
સુરત : તાવમાં સપડાયેલી ૪ વર્ષીય બાળકીનું મોત, પરિવાર શોકમાં ગરકાવ
by Harsh Bhattby Harsh BhattSURAT : સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સાયણ ખાતે રહેતી ૪ વર્ષીય બાળકીનું મોત નીપજ્યું છે. બાળકી તાવમાં સપડાઈ હતી અને બાદમાં સારવાર દરમ્યાન બાળકીનું મોત નીપજ્યું હતું. બાળકીના મોતને લઈને …
-
ગુજરાત
PM MODI એ ખોડલધામ ટ્રસ્ટ કેન્સર હોસ્પિટલના શિલાન્યાસ સમારોહને વર્ચ્યુઅલ રીતે સંબોધિત કર્યું
by Harsh Bhattby Harsh Bhatt21 જાન્યુઆરીના રોજ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં ખોડલધામ ટ્રસ્ટ કેન્સર હોસ્પિટલના શિલાન્યાસ સમારોહને વર્ચ્યુઅલ રીતે સંબોધિત કર્યું હતું. તેમના સંબોધન દરમિયાન, પીએમ મોદીએ લોક કલ્યાણ માટે ટ્રસ્ટની પ્રતિબદ્ધતા પર ભાર …
-
અયોધ્યામાં ભગવાન રામનું ભવ્ય મંદિર નિર્માણ પામી રહ્યું છે, 22મી જાન્યુઆરીએ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. અયોધ્યા સહિત દેશભરમાં ઉત્સવનો માહોલ છે. અયોધ્યા વાસી સંગ આખું ભારત ભગવાન રામનું …
-
ગુજરાત
માંડલ હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન બાદ 17 જેટલા દર્દીઓને થઇ આડઅસર
by Harsh Bhattby Harsh Bhattઅમદાવાદમાંથી હાલ એક મોટી ઘટના સામે આવી છે. અમદાવાદમાં સ્થિત માંડલમા ટ્રસ્ટની આંખની હોસ્પિટલની બેદરકારી સામે આવી છે. ટ્રસ્ટ સંચાલિત શ્રી રામાનંદ આંખની હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન બાદ 17 થી વઘુ …
-
રાષ્ટ્રીય
HEALTH TIPS : શું ડાયાબિટીસ વિના પણ લોહીમાં સુગર વધી શકે છે ? જાણો શું કહે છે તબીબો
by Harsh Bhattby Harsh Bhattઅહેવાલ – રવિ પટેલ શરીરને ઉર્જાવાન રાખવા માટે ખાંડ પણ ખૂબ જ જરૂરી છે, પરંતુ વધુ પડતી ખાંડ લેવી સ્વાસ્થ્ય માટે સારી માનવામાં આવતી નથી. આનાથી અનેક રોગોનો ખતરો વધી …
-
ગુજરાત
ચંદરવા ગામના શ્રમજીવી પરિવારે અકસ્માતમાં મૃત્યુ પામનાર 16 વર્ષના લાડકવાયા દીકરાનું ચક્ષુદાન કર્યું
by Harsh Bhattby Harsh Bhattઅહેવાલ – ગજેન્દ્ર ખાચર, બોટાદ બોટાદ જિલ્લાના ચંદરવા ગામનો શ્રમજીવી પરિવાર અન્ય લોકો માટે ઉત્તમ ઉદાહરણ બની રહ્યો છે. પરિવારમાં ૧૭ વર્ષના પુત્રનું અકસ્માતમાં મૃત્યુ થયું હતુ અને આ શ્રમજીવી …
-
રાષ્ટ્રીય
પશ્ચિમ બંગાળની હોસ્પિટલમાં 24 કલાકમાં 9 નવજાત શિશુના મોત, હોસ્પિટલમાં માતમનો માહોલ
by Harsh Bhattby Harsh Bhattપશ્ચિમ બંગાળની એક હોસ્પિટલમાંથી એક ખૂબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઘટના એમ છે કે મુર્શિદાબાદ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ખાતે 24 કલાકની અંદર નવ નવજાત શિશુ અને એક …
-
ગુજરાત
AMRELI : વીજપડી PHC સેન્ટરમાંથી CHC સેન્ટર માટે 1 કરોડ 5 લાખ મંજૂર કરાવતા ધારાસભ્ય મહેશભાઇ કસવાળા
by Harsh Bhattby Harsh Bhattઅહેવાલ – ફારૂક કાદરી સાવરકુંડલા તાલુકામાં આરોગ્યલક્ષી સુવિધો ઉપલબ્ધ થાય અને લોકોના આરોગ્યની સંપૂર્ણ જાળવણી જળવાઈ રહે તે માટે કર્મશીલ ધારાસભ્ય મહેશભાઈ કસવાલા દ્વારા તાલુકાનું મુખ્ય સૌથી મોટુ વીજપડી ગામને …
-
ગુજરાત
નાગરિકોના સ્વાસ્થ્યની ચિંતા કરી પોલીસ અને શિક્ષકોને CPR તાલીમ આપનાર ગુજરાત પ્રથમ રાજ્ય
by Harsh Bhattby Harsh Bhattઅહેવાલ – સંજય જોશી કે.જી થી પી.જી સુધીના ૨ લાખથી વધુ શિક્ષકોને અપાશે કાર્ડિયો પલ્મનરી રિસસિટેશન-CPR તાલીમ. શિક્ષણ મંત્રી કુબેરભાઇ ડિંડોર ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતેથી અને શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ …