કર્ણાટક હાઈકોર્ટે હિજાબ વિવાદ પર મહત્વનો નિર્ણય આપ્યો છે. કોર્ટે વિદ્યાર્થીનીઓની અરજીને ફગાવી દેતા કહ્યું કે, હિજાબ ધર્મનો ફરજિયાત ભાગ નથી. શાળા-કોલેજમાં વિદ્યાર્થીઓ યુનિફોર્મ પહેરવાનીના પાડી શકે નહીં. કોર્ટે કહ્યું …
-
-
રાષ્ટ્રીય
શું વિદ્યાર્થિનીઓને હિજાબ પહેરીને શાળામાં બેસવા દેવામાં આવશે ? આવતીકાલે કર્ણાટક હાઈકોર્ટ આપશે ચૂકાદો
by Vipul Pandyaby Vipul Pandyaકર્ણાટક હાઈકોર્ટ મંગળવારે હિજાબ વિવાદમાં પોતાનો ચુકાદો સંભળાવશે. કર્ણાટક હાઈકોર્ટે આ મુદ્દાની સુનાવણી માટે વિશેષ બેંચની રચના કરી હતી. તેણે 25 ફેબ્રુઆરીએ વર્ગોમાં હાજરી આપતી વખતે હિજાબ પહેરવાના અધિકારની માંગ …
-
GujaratElectionResult
ભારત શરિયતથી નહીં, બંધારણથી ચાલશે: યોગી આદિત્યનાથ
by Vipul Pandyaby Vipul PandyaCM યોગી આદિત્યનાથે કૉલેજોમાં હિજાબ પ્રતિબંધ મુદ્દે વાત કરી છે. તેમણે કહ્યું, ‘હું દ્રઢપણે માનું છું કે સિસ્ટમ ભારતીય બંધારણ અનુસાર ચાલવી જોઈએ’. ‘અમે અમારી વ્યક્તિગત માન્યતાઓ, અમારા મૂળભૂત અધિકારો, …
-
રાષ્ટ્રીય
જાણો કોણ છે કોલેજની બહાર ‘અલ્લાહ હુ અકબર’ના નારા લગાવનાર વિદ્યાર્થિની…
by Vipul Pandyaby Vipul Pandyaકર્ણાટકમાં ચાલી રહેલા હિજાબ વિવાદમાં એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં ભગવો પહેરેલા જય શ્રી રામના નારા લગાવી રહ્યા છે, જેના જવાબમાં છોકરી અલ્લાહુ અકબર કહે છે. આવી સ્થિતિમાં …
-
આંતરરાષ્ટ્રીય
મુસ્લિમ મહિલાઓને હાંસિયામાં ધકેલી દેવાનું બંધ કરો : મલાલા
by Vipul Pandyaby Vipul Pandyaકર્ણાટકના ઉડુપીથી શરૂ થયેલા હિજાબ વિવાદમાં પાકિસ્તાની સામાજિક કાર્યકર્તા અને નોબેલ પુરસ્કાર વિજેતા મલાલા યુસુફઝાઈ પણ આવી ગઈ છે. મલાલાએ સોશિયલ મીડિયા દ્વારા વિવાદને ભયાનક ગણાવ્યો છે અને ભારતીય નેતાઓને …