PM Modi : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આગામી 25 ફેબ્રુઆરીના રોજ રાજકોટ ખાતે કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગો હેઠળ રૂ. 48,000 કરોડથી વધુના અનેક વિકાસકાર્યોનું લોકાર્પણ અને …
-
-
ગુજરાત
Surat Nuclear power plant: પ્રધાનમંત્રીએ કાકરાપારાથી દેશવાસીઓને 2 વીજ પ્લાન્ટ કર્યા અર્પણ
by Aviraj Bagdaby Aviraj BagdaSurat Nuclear power plant: પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી (PM Narendra Modi) ની ગુજરાતની એક દિવસીય મુલાકાતે આવ્યા હતા. તેમણે સુરત જીલ્લાના કાકરાપાર ખાતે સ્વદેશી નિર્મિત ૭૦૦ મેગાવોટ (Megawatt) ની ક્ષમતાવાળા બે …
-
ગુજરાત
Congress: સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસના નવનિયુકત પ્રમુખનો પદગ્રહણ સમારંભ યોજાયો
by Hiren Daveby Hiren DaveCongress : સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસના (Congress)નવનિયુકત પ્રમુખનો પદગ્રહણ સમારોહ સોમવારે હિંમતનગર ખાતે યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને અગ્રણીઓ હાજર રહ્યા હતા. પદગ્રહણ સમારોહ વખતે ટાવર ચોક …
-
ayodhya : અયોધ્યામાં (ayodhya) સોમવારે (22 જાન્યુઆરી)ના રોજ યોજાનાર રામલલા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને લઈને દેશ અને દુનિયામાં ઉત્સાહ છે. ન્યુઝીલેન્ડના રેગ્યુલેશન મિનિસ્ટર ડેવિડ સીમોરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા છે. …
-
રામ મંદિર
Ram Mandir : પ્રાણ પ્રતિષ્ઠાને લઈને કોંગ્રેસના નેતાનો વિપક્ષી નેતાઓને સંદેશ
by Hiren Daveby Hiren DaveRam Mandir : અયોધ્યા રામમંદિરની (Ram Mandir) પ્રાણ પ્રતિષ્ઠાનું આમંત્રણ વિપક્ષ દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો હતો કોંગ્રેસ નેતા આચાર્ય પ્રમોદ ક્રિષ્નમે રવિવારે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા માટેના આમંત્રણને વિપક્ષી નેતાઓએ …
-
રાષ્ટ્રીય
અયોધ્યામાં Shri Ram International Airport નું લોકર્પણ પહેલા થયું ટ્રાયલ
by Hiren Daveby Hiren Daveઅયોધ્યાના રામ મંદિરમાં રામ લાલાના અભિષેકની તૈયારીઓ તેજ ગતિએ ચાલી રહી છે. આ કાર્યક્રમ અહીં 17 જાન્યુઆરી, 2024થી શરૂ થશે. ઘટનાઓ સમગ્ર સપ્તાહ દરમિયાન ચાલશે. તે પહેલા વિવિધ પ્રોજેક્ટ પૂર્ણ …
-
રાષ્ટ્રીય
રામ મંદિરના ઉદ્ઘાટન પહેલા મોટો નિર્ણય,હોટલોના તમામ પ્રી-બુકિંગ રદ્દ
by Hiren Daveby Hiren Daveઅયોધ્યામાં શ્રીરામ મંદિરના (Ram Mandir Ayodhya) ઉદ્ઘાટન અને પ્રાણ પ્રતિષ્ઠાને લઈને હવે એક મહિના જેટલો જ સમય રહ્યો છે. સમારંભને લઈને તૈયારીઓ પણ જોરશોરથી ચાલી રહી છે. આ વચ્ચે ગુરુવારે …
-
અહેવાલ – સંજય જોશી, અમદાવાદ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે 6ઠ્ઠી એડવાન્સમેન્ટ ઈન એન્ડરોલોજી કોન્ફરન્સનો પ્રારંભ થયો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત …
-
-
રાષ્ટ્રીય
Madhya Pradesh : 108 ફૂટ ઉંચી આદિ શંકરાચાર્યની ભવ્ય પ્રતિમાનું આજે CM શિવરાજ સિંહ ચૌહાણના હસ્તે અનાવરણ
by Hiren Daveby Hiren Daveઆ વર્ષે મધ્યપ્રદેશ સહિત દેશના અનેક રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ સહિત તમામ રાજકીય પક્ષો પૂરા દિલથી કામ કરી રહ્યા છે. ત્યારે મધ્યપ્રદેશને એક નવુ નજરાણુ મળવા જઇ રહ્યું …