નેશનલ મેડિકલ કમિશને ભારતીય વિદ્યાર્થીઓને પાકિસ્તાનની મેડિકલ કોલેજોમાં એડમિશન ન લેવાની સલાહ આપી છે. યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન અને ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશને થોડા દિવસો પહેલા ભારતીય વિદ્યાર્થીઓને પાકિસ્તાનની …
-
-
આંતરરાષ્ટ્રીય
યુક્રેનમાં યુદ્ધ દરમિયાન માર્યા ગયેલા ભારતીય વિદ્યાર્થીનો મૃતદેહ સોમવારે આવશે ભારત, કર્ણાટકના સીએમએ આપી માહિતી
by Vipul Pandyaby Vipul Pandyaયુક્રેનમાં યુદ્ધ દરમિયાન માર્યા ગયેલા ભારતીય વિદ્યાર્થી નવીન શેખરપ્પાનો મૃતદેહ સોમવારે ભારત પહોંચશે. કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈએ આ જાણકારી આપી છે. બસવરાજ બોમાઈએ જણાવ્યું હતું કે યુક્રેનમાં ગોળીબારમાં માર્યા ગયેલા …
-
આંતરરાષ્ટ્રીય
કેનેડાના ટોરોન્ટોમાં ભયંકર રોડ અકસ્માતમાં ભારતીય વિદ્યાર્થીઓના મોત
by Vipul Pandyaby Vipul Pandyaકેનેડાના ટોરોન્ટોમાં એક માર્ગ અકસ્માતમાં પાંચ ભારતીય વિદ્યાર્થીઓના મોત થયા છે. આ અકસ્માત રવિવારે થયો હતો. આ અકસ્માતમાં બે વિદ્યાર્થીઓ પણ ઘાયલ થયા છે, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે …
-
આંતરરાષ્ટ્રીય
યુક્રેનમાંથી પરત ફરેલા વિદ્યાર્થીઓ પોતાનો અભ્યાસ પૂરો કરવા કરી ઓફર
by Vipul Pandyaby Vipul Pandyaયુક્રેનમાં રશિયાના સતત હુમલાને જોતા વિશ્વના દેશોની નજર આ બંને દેશો પર ટકેલી છે. યુક્રેન સંકટને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે હંગેરીના વડાપ્રધાન વિક્ટર ઓર્બન સાથે ફોન પર વાત …
-
આંતરરાષ્ટ્રીય
આ ભારતીય વિદ્યાર્થી ભારતની આર્મીમાં ન જોડાઈ શક્યો તો યુક્રેન આર્મીમાં જોડાઈ ગયો, રશિયા સામે કરી રહ્યો છે યુદ્ધ
by Vipul Pandyaby Vipul Pandyaભારતના તમિલનાડુનો એક વિદ્યાર્થી રશિયા સામેના યુદ્ધમાં ભાગ લેવા માટે યુક્રેનિયન અર્ધલશ્કરી દળમાં જોડાયો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. કોઈમ્બતુર જિલ્લાના થુડિયાલુર વિસ્તારનો આ વિદ્યાર્થી એન્જિનિયરિંગનો અભ્યાસ કરવા યુક્રેન …
-
રાષ્ટ્રીય
ભારતે ફાયરિંગમાં ઈજાગ્રત થયેલા વિદ્યાર્થીને યુક્રેનમાંથી બહાર કાઢ્યો, કાલે વતન પરત ફરશે
by Vipul Pandyaby Vipul Pandyaયુક્રેનમાં યુદ્ધગ્રસ્ત કિવમાંથી ભાગી છૂટવાનો પ્રયાસ કરતી વખતે ગોળીબારમાં ઘાયલ થયેલા 31 વર્ષીય ભારતીય વિદ્યાર્થી હરજોત સિંહને લઈને સારા સમાચાર સામે આવ્યા છે. હરજોત સિંહને દિલ્હી પરત લાવવામાં આવી રહ્યા …
-
રાષ્ટ્રીય
76 ફ્લાઈટ્સ દ્વારા 15 હજારથી વધુ લોકો યુક્રેનથી પરત લવાયા, કેન્દ્રીય મંત્રીએ તમામ આંકડા કર્યા જાહેર
by Vipul Pandyaby Vipul Pandyaરશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ વચ્ચે ભારતના ઘણા લોકો યુક્રેનમાં ફસાયેલા છે. તેમને બહાર કાઢવા માટે ભારત સરકારે ઓપરેશન ગંગા શરૂ કર્યું છે. આ ઓપરેશન હેઠળ ભારતના 15 હજાર વિદ્યાર્થીઓ …
-
ગુજરાત
યુક્રેનથી બિલાડી અને કુતરાઓ લાવવાની લાગી હોડ, મંજૂરી ન મળતા વિદ્યાર્થિનીએ 4 ફ્લાઈટ જવા દીધી
by Vipul Pandyaby Vipul Pandyaરશિયા અને યુક્રેન વચ્ચે જંગ જામ્યો છે. હાલમાં યુક્રેનની પરિસ્થિતિ વિકટ બની છે. યુક્રેનમાંથી ભારતીયોને બહાર કાઢવા માટે ભારત સરકાર દિવસ રાત એક કરી રહી છે. ભારતીયોને બહાર કાઢવા માટે …
-
રાષ્ટ્રીય
યૂક્રેન સંકટ પર પીએમ મોદીએ ફરી કરી હાઈલેવલ બેઠક, ઓપરેશન ગંગાને લઈને મેળવી માહિતી
by Vipul Pandyaby Vipul Pandyaવડાપ્રધાન મોદીએ યુક્રેન-રશિયા વિવાદ પર ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. વડાપ્રધાન મોદીએ આ બેઠકમાં ઓપરેશન ગંગાની સફળતા અંગે અપડેટ લીધા હતા. જણાવી દઈએ કે વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર ખારકીવમાંથી તમામ …
-
યુક્રેન પર રશિયાએ કરેલા આક્રમણમાં છેલ્લા 9 દિવસથી બંને દેશ વચ્ચે જંગ છેડાયેલો છે અને તેમાં તાજેતરમાં જ ખારકીવમાં એક ભારતીય વિદ્યાર્થીનું મોત થયું હતું અને ત્યારે જ શુક્રવારે સમાચાર …