નેશનલ મેડિકલ કમિશન (NMC)એ ભારતીય વિદ્યાર્થીઓને પાકિસ્તાનની મેડિકલ કોલેજોમાં એડમિશન ન લેવાની સલાહ આપી છે. યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (યુજીસી) અને ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન (એઆઈસીટીઈ)એ થોડા દિવસો પહેલા સંયુક્ત ચર્ચા દ્વારા ભારતીય વિદ્યાર્થીઓને પાકિસ્તાનની કોઈપણ કૉલેજ અથવા શૈક્ષણિક સંસ્થામાં પોતાની નોંધણી ના કરવા વિનંતી કરી હતી. જેના પગલે હવે NMC દ્વારા નોટિસ જાàª
-
-
રાષ્ટ્રીય
ચીનમાંથી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર, ચીને ભારત સરકાર સમક્ષ આ ઇચ્છા વ્યક્ત કરી
by Vipul Pandyaby Vipul Pandyaકોરોના મહામારીના કારણે સમગ્ર વિશ્વમાં વિદ્યાર્થીઓના અભ્યાસને અસર થઈ છે. ખાસ કરીને વિદેશમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સૌથી વધુ અસર થઈ છે. તેવામાં હવે કોરોનાના કારણે ચીનમાંથી પરત ફરેલા વિદ્યાર્થીઓ માટે એક રાહતના સમાચાર આવ્યા છે. જો કે આ રાહત આંશિક જ છે, પરંતુ એવી શક્યતા છે કે ટૂંક સમયમાં તમામ વિદ્યાર્થીઓને મળશે.25 માર્ચે વિદેશ મંત્રી એસ જયશંકર અને ચીનના વિદેશ મંત્રી વાંગ યીની બેà
-
રાષ્ટ્રીય
મુશ્કેલ પરિસ્થિતિમાં પણ યુક્રેનમાંથી અમે 22,500થી વધારે વિદ્યાર્થીઓને ભારત પરત લાવ્યા, જુઓ વિદેશ મંત્રીએ શું કહ્યું..
by Vipul Pandyaby Vipul Pandyaરશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા 20 દિવસથી યુદ્ધ ચાલી
રહ્યું છે. યુક્રેનમાં ફસાયેલા હજારો ભારતીયોને યુદ્ધની વચ્ચે બહાર કાઢવામાં ભારત
સફળ રહ્યું છે. ત્યારે આજે વિદેશ મંત્રી એસ.જયશંકરે રાજ્યસભામાં આ અંગે નિવેદન
આપ્યું છે. એસ જયશંકરે કહ્યું કે મુશ્કેલ
સંજોગોમાં પણ અમે અમારા 22500 થી વધુ વિદ્યાર્થીઓને ભારત પાછા
લાવ્યા છીએ. અમે આંતરરાષ્ટ્રીય સ્તરે સતત ચર્ચા કરી રહ્યા હતા પરંતુ અમારી સà -
આંતરરાષ્ટ્રીય
યુક્રેન બાદ રશિયામાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓ ચિંતિત, દૂતાવાસે એડવાઇઝરી જાહેર કરી
by Vipul Pandyaby Vipul Pandyaરશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે યુક્રેનમાં અભ્યાસ માટે ગયેલા ભારતીય વિદ્યાર્થીઓની સ્થિતિ કફોડી બની હતી. જે વાત કોઇથી અજાણ નથી. આ યુદ્ધમાં એક ભારતીય વિદ્યાર્થીનું મોત પણ થયું છે અને એક વિદ્યાર્થીને ઇજા પણ પહોંચી છે. યુક્રેનમાં ફસાયેલા તમામ ભારતીય વિદ્યાર્થીઓ ભારે સંઘર્ષ બાદ વતન પરત પહોંચી શક્યા છે. યુક્રેનમાં ફસાાયેલા વિદ્યાર્થીઓએ વીડિયો વડે ત્યાંની સ્થિતિ à
-
આંતરરાષ્ટ્રીય
યુક્રેનમાં ભારતીય એમ્બેસીની નવી એડ્વાઇઝરી: રેલવે સ્ટેશન પર પહોંચો, શાંત રહો અને આક્રમક ના બનો
by Vipul Pandyaby Vipul Pandyaયુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે અત્યારે હજારો ભારતીય વિદ્યાર્થીઓ યુક્રેનના વિવિધ શહેરોમાં ફસાયેલા છે. જેઓ સતત ભારત સરકાર અને યુક્રેનમાં રહેલી ભારતીય એમ્બેસીને મદદ માટે અને ત્યાંથી બહાર કાઢવા માટેની અપીલ કરી રહ્યા છે. તો આ તરફ કેન્દ્ર સરકાર દ્વારા યુક્રેનમાં ફસાયેલા આ તમામ નાગરિકોને સુરક્ષિત ભારત લાવવા માટે ‘ઓપરેશ ગંગા’નામથી અભિયાન પણ શરુ કર્યુ છે. જે અંતર્ગàª
-
આંતરરાષ્ટ્રીય
પોલેન્ડ સરકારનો નિર્ણય, યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને વિઝા વગર પ્રવેશ આપશે
by Vipul Pandyaby Vipul Pandyaઆજે સતત ચોથા દિવસે રશિયા દ્વારા યુક્રેન પર હુમલાઓ શરુ છે. તો બીજી તરફ સરકાર દ્વારા ‘ઓપરેશન ગંગા’ ચાલી રહ્યું છે. જે મારફત યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને પરત લાવવામાં આવી રહ્યા છે. હજુ પણ હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયેલા છે અને મદદ માટેની અપીલ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે અત્યારે યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓને તેના પાડોશી દેશો રોમાનિયા અને પોલેન્à
-
આંતરરાષ્ટ્રીયરાષ્ટ્રીય
યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને પરત લાવવાની કાર્યવાહી શરુ
by Vipul Pandyaby Vipul Pandyaરશિયા અને યુક્રેન વચ્ચે અત્યારે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. આવી સ્થિતિમાં યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને લઇને તમામ લોકો ચિંતિત હતા. ત્યારે અત્યારે આ અંગે સારા સમાચાર આવી રહ્યા છે. યુક્રેનમાં ફસાાયેલા ભારતીય નાગરિકો, જેમાં મોટાભાગના વિદ્યાર્થીઓ છે તેમના ત્યાંથી નિકળવાની શરુઆત થઇ ગઇ છે. આ તમામ લોકોને હવે રોમાનિયાના રસ્તે થઇને ભારત પરત લાવવામાં આવશે. અત્યારે પશ્ચિમ યુક્રેનના ચેર્