Download Apps

INDVsSL

  • IND vs SL : આવતીકાલે ભારત અને શ્રીલંકા (India vs SriLanka) વચ્ચે શ્રેણીની છેલ્લી મેચ રમાવાની છે. ટીમ ઈન્ડિયા (Team India) છેલ્લી 2 મેચ જીતીને સિરીઝ પહેલા જ જીતી ચૂકી છે. આવી સ્થિતિમાં ભારતીય ટીમ વધુ એક જીત સાથે ક્લીન સ્વીપ કરવા માંગશે. ભારતની વાત કરીએ તો ટીમ માટે બંને મેચ શાનદાર રહી હતી. જોકે બીજી મેચમાં શ્રીલંકાએ શાનદાર બોલિંગ કરી હતી, પરંતુ કેએલ રાહુલ (KL Rahul) ની ઇનિંગે ટીમને જીત અપાવી હતી.ભારત પહેલા શ્રેણી પર àª

  • ભારત સામેની ત્રણ વનડે શ્રેણીની બીજી મેચમાં શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. કેપ્ટન દાસુન શનાકાનો નિર્ણય અસરકારક સાબિત થયો ન હતો અને શ્રીલંકાના બેટ્સમેનો ભારતીય બોલરોની સામે પોતાના પગ શોધી શક્યા ન હતા. બોલરોની સાથે ટીમ ઈન્ડિયાની ચુસ્ત ફિલ્ડિંગે પણ મુલાકાતી ટીમની કમર તોડી નાખી હતી. ફિલ્ડિંગ દરમિયાન કેટલાક ખેલાડીઓએ ટીમ ઈન્ડિયા માટે એવા મુશ્કેલ કેચ લીà

  • ભારતીય ટીમ સામે શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો અને તેને પહેલો ઝટકો મોહમ્મદ સિરાજે આપ્યો. સ્વિંગનો નવો સુલતાન કહેવાતા સિરાજે છઠ્ઠી ઓવરમાં અવિષ્કા ફર્નાન્ડોને બોલ્ડ કર્યો હતો. બોલ લહેરાતા બેટને ડોજ કરીને સ્ટમ્પમાં પ્રવેશી ગયો. તે પછી જે બન્યું તે શ્રીલંકા માટે હાર્ટબ્રેક હતું કારણ કે આવિષ્કાએ થોડી જ ક્ષણો પહેલા મોહમ્મદ સિરાજને હેટ્રિક માટે ફટકાર્યો હતà«

  • IND vs SL 2nd ODI : ભારત અને શ્રીલંકા (IND vs SL) વચ્ચે રમાઇ રહેલી ODI સીરીઝની પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયા (Team India) એ શાનદાર પ્રદર્શન કરી દર્શકોના પૈસા વસૂલ્યા હતા. આવું જ કઇંક આજે કરવા ટીમ ઈન્ડિયા મેદાને ઉતરશે. આજે ટીમ ઈન્ડિયા અને શ્રીલંકાની ટીમ કોલકતાના ઈડન ગાર્ડન્સ ખાતે ODI સીરીઝની બીજી મેચ રમશે. બંન્ને ટીમોએ આ મેચ જીતવા માટે પૂરી તૈયારીઓ કરી દીધી છે. પ્રથમ ODI માં ધમાકેદાર બેટિંગ કરી વિરાટ કોહલી (Virat Kohli) એ તેના

  • ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી 3 મેચોની વનડે સિરીઝની બીજી મેચ કોલકાતામાં રમાનાર છે. ભારતીય ટીમ ગુરુવાર 12 જાન્યુઆરીએ ઈ઼ડન ગાર્ડન્સમાં શ્રીલંકા સામે ટકરાશે. ગુવાહાટીમાં રમાયેલી પ્રથમ વનડે મેચમાં ભારતે 67 રનથી શ્રીલંકાને હરાવ્યુ હતુ. હવે સિરીઝ પર કબ્જો કરી લેવા માટે રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ટીમ પૂરો દમ લગાવી દેશે. ગુવાહાટીમાં વિરાટ કોહલીએ શાનદાર શતક લગાવીને પોતાનુ ફોàª

  • ટીમ ઈન્ડિયાએ ભારત અને શ્રીલંકા સામેની ત્રણ મેચની વનડે શ્રેણીની પ્રથમ મેચ 67 રને જીતીને 1-0ની લીડ મેળવી લીધી છે. આ મેચમાં વિરાટ કોહલીએ જબરદસ્ત બેટિંગ કરતા પોતાની 45મી સદી ફટકારીને મહાન ક્રિકેટર સચિન તેંડુલકરના ત્રણ રેકોર્ડ તોડી નાખ્યા છે. આ સાથે તેણે કુલ 9 રેકોર્ડ બનાવ્યા છે. અને યુવા સેન્સેશન ઉમરાન મલિકે પણ 156 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરીને પોતાનો એક સપ્તાહ જૂનો રેકોર્ડ તોડ્યો છà

  • ગુવાહાટીમાં ચાલી રહેલી પ્રથમ વનડે મેચમાં ભારતીય ક્રિકેટ ટીમે ધમાકેદાર બેંટિગ કરી હતી. ભારતીય ટીમે 50 ઓવરમાં 7 વિકેટના નુકશના સાથે 373 રન બનાવ્યા હતા. ભારતીય ટીમે શ્રીલંકાને 374 રનનો ટાર્ગેટ આપ્યો છે.આજની આ મેચમાં શ્રીલંકાની ટીમે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. ભારતીય ટીમ તરફથી કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગિલ ઓપનર તરીકે મેદાન પર ઉતરર્યા હતા.હાલમાં જ ઝડપી સદી મારનાર ઈશાન કિશનના સ્થાનà

  • હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના ભાવિ કેપ્ટન તરીકે ઉભરી રહ્યો છે. આવનારા સમયમાં તે T20નો કેપ્ટન પણ બની શકે છે. તેણે શ્રીલંકાને T20 સિરીઝમાં 2-1થી હરાવીને ફરી એકવાર આ તાકાત બતાવી છે. હાર્દિક પંડ્યા તેની મજબૂત કેપ્ટનશિપ પાછળ આશિષ નહેરાનો મોટો હાથ માને છે. તેણે ગયા વર્ષે ગુજરાત ટાઇટન્સની પહેલી જ સિઝનમાં IPLનો ખિતાબ જીત્યો હતો. તે પછી, તેણે ક્યારેય પાછું વળીને જોયું નથી.ઈજાના કારણે લાંબા સમય સુધ

  • સૂર્યકુમાર યાદવ ચર્ચામાં છે. કારણ છે રાજકોટ T20માં તેની સદીનું તોફાન. સૂર્યકુમાર યાદવે માત્ર 45 બોલમાં પોતાની સદી પૂરી કરી અને પછી આ ઈનિંગમાં દુનિયાભરના દિગ્ગજોના દિલ જીતી લીધા. રાજકોટની ઇનિંગ જોયા બાદ સૌએ પોતપોતાની રીતે સૂર્યકુમાર યાદવના વખાણ કર્યા હતા.ત્યારે પાકિસ્તાનનો પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તર કેવી રીતે પાછળ રહી શકે? 9 છગ્ગાથી સજેલી સૂર્યકુમાર યાદવની સદીની ઇનિંગ્સ જોયા બાàª

  • ટીમ ઈન્ડિયા અને શ્રીલંકા (IND vs SL) વચ્ચે રાજકોટમાં શનિવારે T20I શ્રેણીની ત્રીજ અને અંતિમ (IND vs SL 3rd T20) મેચ રમાઈ હતી. જેમા ટીમ ઈન્ડિયાએ શાનદાર જીત પોતાના નામે કરી છે. આ જીતનો મુખ્ય હીરો ટીમ ઈન્ડિયોનો સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav) છે. જેણે આ મેચમાં શ્રીલંકાના બોલરોના છક્કા છોડાવી દીધા હતા અને મેદાનની ચારે દિશાઓમાં ચોક્કા અને છક્કાનો વરસાદ કર્યો હતો. તોફાની બેટિંગ કરતા તેણે સદી ફટકારી

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00