આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુની પુણ્યતિથિ છે. વર્ષ 1964માં 27 મેના રોજ દિલ્હીમાં હૃદય રોગનો હુમલો આવવાથી તેમનું નિધન થયુ હતુ. તેમના …
-
-
આંતરરાષ્ટ્રીય
સિંગાપુરના વડાપ્રધાને કરેલા ભારતીય સાંસદો વિશેના નિવદનનો ભારત દ્વારા વિરોધ
by Vipul Pandyaby Vipul Pandyaસિંગાપુરના વડાપ્રધાન લી સીન લોન્ગએ ભારતીય સાંસદો વિશે કરેલી ટિપ્પણી અંગે ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી છે. મીડિયા અહેવાલો પ્રમાાણે ભારતીય વિદેશ મંત્રાલયે આ મુદ્દે સિંગાપુરના ઉચ્ચાયુક્ત …